SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનં આ ત્રણે સ્થળે ો વિગેરે નામો મૈં કારાન્ત- કારાન્ત ન હોવાથી તેમની પરમાં રહેલા સિ (સંબો.) પ્રત્યયનો આ સૂત્રથી લોપ ન થયો. ૧૭૨ (3) શંકા :- સિ પ્રત્યયના આદેશભૂત અન્ ના લોપાર્થે સૂત્રમાં મ્ પદ ન મૂકીએ અને માત્ર સિ પદનું ઉપાદાન કરીએ તો પણ ‘તવાવેશાસ્તવવું મવન્તિ^)’ન્યાયથી ગમ્ આદેશ સિ પ્રત્યયવત્ ગણાવાથી આ સૂત્રથી તેનો લોપ સિદ્ધ થઇ શકે છે, તો શા માટે સૂત્રમાં અમ્ પદ મૂકો છો ? સમાધાન :- જો ‘તવાવેશમ્તવ્’ ન્યાયને આશ્રયીને અમ્ ના લોપની સિદ્ધિ કરવા જઇએ તો ‘પગ્નતોઽન્યાયે૦ ૧.૪.૮’ સૂત્રથી થતો અન્યવિગેરે નામોથી પરમાં રહેલા સિ પ્રત્યયનો ર્ આદેશ પણ સિ પ્રત્યયવત્ ગણાતા તેનો પણ આ સૂત્રથી લોપ થવાનો અનિષ્ટ પ્રસંગ આવે. આથી ‘તવાવેશાસ્તવ્' ન્યાયને અનુસરીને સિ પ્રત્યયના મમ્ સિવાયના બીજા કોઇપણ આદેશોનો આ સૂત્રથી લોપ ન થઇ જાય માટે સૂત્રમાં અમ્ પદનું ઉપાદાન કરીએ છીએ. તેથી સ્તર + સિ અને ‘પગ્વતો૦ ૧.૪.૮' સૂત્રથી તર + ર્ અવસ્થામાં આ સૂત્રથી સિ પ્રત્યયના આદેશભૂત ર્ નો લોપ ન થઇ શકતા હૈ તરવું ! પ્રયોગ થઇ શકે છે. શંકા :- સૂત્રસ્થ ગમ્ પદનું તમે જે ફળ દર્શાવ્યું તેના કરતા બીજું કોઇ ફળ પણ કેમ ન સંભવી શકે ? જેમ કે મ્મસ્ય સમીપાનિ = ૩પવુક્ષ્મ + શિ (સંબો.) અને ‘અમવ્યયી રૂ.૨.૨' સૂત્રથી શિ પ્રત્યયનો અમ્ આદેશ થતા ૩પમ્પ + અ અવસ્થામાં આ સૂત્રથી સંબોધન બહુવચનના શિ પ્રત્યયના આદેશભૂત અમ્ ના લોપ માટે આ સૂત્રમાં ગમ્ પદનું ગ્રહણ કર્યું હોય તેવું કેમ ન સંભવે ? સમાધાન ઃ- ના, એમ ન સંભવી શકે. કેમકે ‘સાહચર્યાત્ સર્વજ્ઞસ્યેવ' ન્યાયાનુસારે સૂત્રમાં ગ્રહણ કરાતા સંબોધન એકવચનના સિ પ્રત્યયના સાહચર્યથી અમ્ આદેશ પણ સંબોધન એકવચનના સિ પ્રત્યયના સ્થાને જ થયેલો ગ્રહણ કરી શકાય, સંબોધન બહુવચનના શિ પ્રત્યયના સ્થાને થયેલો નહીં. આથી અમે જે ફળ દર્શાવ્યું છે તે બરાબર છે ।।૪૪૫ રીર્ઘકચાર્—વ્યન્તનાત્ સેઃ ।। ૧.૪,૪૯।। T बृ.बृ.–दीर्घाभ्यां ड्याब्भ्यां व्यञ्जनाच्च परस्य सेर्लुग् भवति । 'डी-गौरी, कुमारी, बह्वयः श्रेयस्यो यस्य स बहुश्रेयसी चैत्रः, एवम् - बहुप्रेयसी, खरकुटीव खरकुटी ब्राह्मण:, कुमारीवाचरति क्विप् लुक् क्विप् - कुमारी પ્રાાળ:; ઞ—હા, વહુરાના ; વ્યસ્તન-રાના, તક્ષા, તે રાન!। દૃષ્ય કૃતિ ?િ વૃક્ષ: કાવ્રતનું જિમ્? લક્ષ્મી:, તન્ત્રી, પ્રામળી:, જીતાતપાઃ। વીર્યગ્રહળ વિ? નિષ્ઠોમ્નિઃ, અતિવ:। નપુંસòપુ પરત્નાત્ “અનતો લુપ્” (૨.૪.૧૧) કૃતિ તુવેવ, તેન યત્ વુન્ન તત્ મિતિ સિદ્ધમ્ર્ા “સ્વ” (૨.૨.૮૧) કૃતિ સિદ્ધે બગ્ગનપ્રદળ (A) આદેશીઓના આદેશો આદેશી જેવા ગણાય છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy