SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૪.૨૨ ૧૫૭ ૪ અને ૪ પ્રત્યયો જ ન હોવાથી ગાયનેયી (T. સૂ. ૭૨.૨)' સૂત્રથી છું અને આદેશ થવાની આપત્તિ નહીં આવે. આ રીતે પડ્યું અને શુદ્ધ આદિ શબ્દોના પ્રયોગોની સિયર્થે પાણિનિ ઋષિ ઉણાદિ નામોમાં અવ્યુત્પત્તિ પક્ષને સ્વીકારે છે. જ્યારે શાકટાહનવ્યાકરણકારશ્રીફરમાવે છે કે ઉગાદિ નામોને જો અવ્યુત્પન્ન ગણવામાં આવશે તો તેમને કૃદન્ત નહીંગણી શકાય. કેમકે ઉણાદિ નામો પ્રકૃતિ – પ્રત્યયના ભેદ રહિત મનાતા તેમને કયાં કૃત્ પ્રત્યયો લાગ્યા છે કે જેમને લઈને તેમને કૃદન્ત ગણી શકાય? આમ ઉણાદિ નામો કૃદન્ત ન ગણાતા વપુષા, પંથ, યજુષા વિગેરે પ્રયોગસ્થળે વપુ, સ, અનુસ્ વિગેરે નામોનો સૂકુદત સંબંધી ન ગણાતા તેનો નાખ્યન્તસ્થ૦ ૨.૩.૨' સૂત્રથી પ્રાપ્ત ઝૂઆદેશ ન થઈ શકવાની આપત્તિ અને હવે જો ઉગાદિ નામોને વ્યુત્પન્ન સ્વીકારવામાં આવે તો વપુસ, સર્પ, યજુર્ વિગેરે શબ્દસ્થળે વત્ + ૩, કૃમ્ + ફ અને થન્ + ૩ આમ પ્રકૃતિ પ્રત્યયનો ભેદ સ્વીકારાતા તેમને કહ્યું, રૂ આદિ ઉણાદિ કૃત્ પ્રત્યયાત્ત કૃદન્ત ગણી શકાતા તેમનો કૃદન્ત સંબંધી ગણાય. તેથી નાન્તસ્થા ર.રૂ.૨૫' સૂત્રથી જૂનો ૬ આદેશ થઇ શકતા વપુષા, પંપા અને ચતુષા વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધા થઇ શકે છે. આમ વપુ વિગેરેના સૂનો ૬ આદેશ થઇ શકે તે માટે શાકટાયન-વ્યાકરણકારશ્રી ઉણાદિ નામોના વ્યુત્પત્તિપક્ષને સ્વીકારે છે. (ગાયનેયી (T. જૂ. ૭.૨)' સૂત્રના મ.ભાળ્યોધોતમાં નાગેશ ફરમાવે છે કે વપુષા વિગેરે પ્રયોગસ્થળે સ્નો આદેશ કરવા વ્યુત્પત્તિપક્ષનો આશ્રય કરવાની કોઈ જરૂર નથી. કેમકે ‘ઉપાય: ૧.૨.૬રૂ’ સૂત્રમાં વર્તમ્ ની અનુવૃત્તિ ચાલું છે અને વહુન્નમ્ શબ્દની‘વનિ શનિ તાત્તિ' વ્યુત્પત્તિના બળે અલાક્ષણિક (કોઈ સૂત્રથી અઘટિત) કાર્યો પણ કરવા શક્ય હોવાથી વધુ વિગેરેના નો આદેશ થઈ જશે. માટે ઉગાદિ નામસ્થળે સર્વત્ર આવ્યુત્પત્તિપક્ષનો જ આશ્રય કરવો યુકત છે.) (6) સરસ્વતીકઠાભરણકારશ્રી ભોજવિગેરે વૈયાકરણો છુપ્રત્યયો પરમાં વર્તતા ઔણાદિક પ્રસ્તો, નેતૃ, , પ્રતિદર્ટ્સ અને પ્રતિસ્થા શબ્દોના અંત્ય નો પણ આર્ આદેશ ઇચ્છે છે. તેથી તેમના મતે પૂર્વે દર્શાવેલા નતારમ્ વિગેરે પ્રયોગની જેમ પ્રસ્તોસ્તારમ્, પ્રસ્તોતાનો પ્રસ્તોતાર: પ્રયોગો પણ થશે. નેતૃ વિગેરે શબ્દોના પ્રયોગ પણ આ રીતે કરી લેવા રિટા. ગ ૨ | ૨.૪.રૂર છે बृ.व.-ऋकारस्य स्थाने ङो घुटि च परे 'अर्' इत्ययमादेशो भवति। पितरि, पितरम्, पितरौ २, पितरः, मातरि, मातरम्, मातरो २, मातरः। डो चेति किम्? पित्रा, मात्रा। 'कर्तृणि कुले, कर्तृणि कुलानि' इत्यत्र तु परत्वात् पूर्वं न एव, तस्मिंश्च सति व्यवधानान भवति। ऋत इत्येव? नि ।।३९।।
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy