SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાસાન્ત થવાથી ગતિરૂં શબ્દ બને. તેથી પરવર્તી ઘુ પ્રત્યય અને 2 ની વચ્ચે નું વ્યવધાન થવાથી આ સૂત્રથી ગાર્ આદેશ ન થતા તિવર્તારમ્ વિગેરે પ્રયોગો સિદ્ધ ન થઇ શકે. (3) પુ પ્રત્યય જ પરમાં વર્તતા આ સૂત્રની પ્રવૃત્તિ થાય એવું કેમ? (a) કર્ર નં પશ્ય – નપુંસકલિંગમાં શિર્યુ ..૨૮' સૂત્રથી થતો ન–શના આદેશભૂત રિા પ્રત્યાય જ પુ ગણાય છે. તેથી વ « સ્થળે નપુંસકલિંગ નામને લાગેલો મન્ પ્રત્યય પુન હોવાથી આ સૂત્રથી રૂં ના 28 નો મા આદેશ ન થતા “મનતો નુણ્ 8.૪.૫૨' સૂત્રથી મ પ્રત્યયનો લોપ થયો છે. શંકા - બ્રવૃત્તિમાં નપુંસકલિંગનો શુ પ્રત્યય પરમાં હોય અને આ સૂત્રની પ્રવૃત્તિ થઈ હોય તેવું દષ્ટાંત કેમ નથી દર્શાવ્યું? સમાધાન - ર્ર વિગેરે નપુંસકલિંગ શબ્દોને પુfશ પ્રત્યય પરમાં વર્તતા સ્વરાછી ૨.૪.૬' સૂત્રથી આગમ થાય છે. તેથી જ + ન્ + શિ અવસ્થામાં ત્ર અને શિ પ્રત્યયની વચ્ચે આગમ વ્યવધાયક બનવાથી આ સૂત્રથી 8 નો ગર્ આદેશ નથી થઈ શકતો માટે તેવા દષ્ટાંતો દર્શાવ્યા નથી. શંકા - આગમ વિગેરે પ્રકૃતિનો જ અંશ (અંગ) ગણાય. તેથી વાવ્યવલિ'ન્યાયથી – આગમ વ્યવધાયક ન બનતા યુ એવો ાિ પ્રત્યય પરમાં વર્તતા તૃવિગેરે નપુંસકલિંગ નામોના અંત્ય ત્રનો આ સૂત્રથી ગાર્ આદેશ થવો જોઈએ. સમાધાન - તમારી વાત સાચી છે. પણ જે શબ્દને આશ્રયીને આગમ થયો હોય તે શબ્દનું કોઈ કાર્ય કરવાનું હોય તો સ્વાામવ્યવથfજ'ન્યાયથી આગમ વ્યવધાયક નથી બનતો. પણ જો તે શબ્દના અવયવનું કોઈ કાર્ય કરવાનું હોય તો આગમ તે અવયવનું સ્વાંગ ન ગણાતા વ્યવધાયક બને જ છે. પ્રસ્તુતમાં ર્ +ત્+ શિ અવસ્થામાં આ સૂત્રથી જેને આગમ થયો છે એવા નામને કોઇ કાર્ય નથી કરવાનું, પણ તેના અવયવભૂત 8 નો મામ્ આદેશ કરવાનો છે. તેથી – આગમ વ્યવધાયક બનશે જ. તેથી નપુંસકલિંગ ઝું વિગેરેના ત્ર8 નો આ સૂત્રથી ના આદેશ ન સંભવતા બૂવૃત્તિમાં દષ્ટાંતો દર્શાવ્યા નથી. (4) શંકા - બ્રવૃત્તિમાં પ્રથમ અને સંબોધન એકવચનનો પુત્ સિ પ્રત્યય પરમાં હોય અને જર્જવિગેરેના 2 નો માર્ આદેશ થયો હોય તેવા પ્રયોગો કેમ નથી દર્શાવ્યા? સમાધાન - તું + સિ (પ્રથમા) સ્થળે એકસાથે બે સૂત્રો પ્રવર્તવાની પ્રાપ્તિ છે. એક પ્રસ્તુતસૂત્ર અને બીજું ઋતુશન ૨.૪.૮૪ સૂત્ર. તેમાં પ્રસ્તુતસૂત્ર વર્તારો વિગેરે પ્રયોગસ્થળે ચરિતાર્થ હોવાથી સાવકાશ છે. અને ટયુશનસ્ ૨.૪.૮૪' સૂત્ર પિતા વિગેરે પ્રયોગસ્થળે ચરિતાર્થ હોવાથી સાવકાશ છે. આમ બન્ને સૂત્રો સાવકાશ
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy