SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન વિવરણ :- 1) શંકા - સૂત્રમાં ‘વિ-તિ-gી-તી થી પરમાં રહેલા સ્ થી પરમાં રહેલા સિ-૩ નો.” એમ અર્થ ન કરતા “gિ-તિ-વી-તી સંબંધી ફુવર્ણના સ્થાને થયેલા થી પરમાં રહેલા ૩-૩{ નો.' આવો અર્થ કેમ કર્યો છે? સમાધાન - gિ-તિ-gીતી થી પરમાં હોય અને તેની પરમાં સ-પ્રત્યય હોય તેવું સંભવી શકતું જ ન હોવાથી સૂત્રમાં વર્ષો ૨.૨.૨૨' વિગેરે સૂત્રોથી gિ-ત્તિ-વી-તી સંબંધી રૂ વર્ણના સ્થાને થયેલા નું ગ્રહણ કરી ઉપરોક્ત દ્વિતીય અર્થ કર્યો છે. શંકા - સલા ચાતીતિ વિન્ (૦) = gયા અને સિ-૩ પ્રત્યય લાગતા નુIતોડના: ૨.૨.૨૦૭' સૂત્રથી સવયા ના મા નો લોપ થવાથી નિષ્પન્ન શબ્દ સ્થળે સવા શબ્દથી પરમાં જૂઅને તેની પરમાં સ૩ પ્રત્યયો સંભવી શકે છે. તેથી તમારે “gિ-તિ-ઊંતી થી પરમાં રહેલા થી પરમાં રહેલા કસ-૩ નો..” આવો અર્થ કરવો જ યુકત છે. સમાધાનઃ- લોકવ્યવહારમાં પ્રયોજાતા પ્રયોગોની વ્યાકરણશાસ્ત્ર દ્વારા સિદ્ધિ કરવાની હોય છે. લોકમાં સહયુઃ આવો પ્રયોગ પૂર્વે થયેલો ન હોવાથી સત્ શબ્દથી પરમાં કરિ કે ૩ નો આદેશ નથી સંભવતો તેથી સૂત્રમાં ‘gિ-તિ-વ-તી થી પરમાં રહેલા યૂ.' આ પ્રમાણે અર્થ નથી કર્યો. શંકા - જો તમારે gિ-તિ-વી-તી થી પરમાં રહેલા ..'આવો અર્થ ન જ કરવાનો હોય તો આવું ગૌરવયુકત સૂત્ર ન બનાવતા *#-૩) આવું લાઘવયુકત સૂત્ર બનાવવું જોઇએ. કેમકે A અને અનુક્રમે જેમના અંત્ય ફુવર્ણનો ટૂઆદેશ કરાયો હોય એવા gિ-gી અને તિતી નો નિર્દેશ હોવાથી તમને ઇષ્ટ એવો ‘વુિં-તિ-ઊં-તી સંબંધી વર્ણના સ્થાને થયેલા ..'આ અર્થ પ્રાપ્ત થઈ જશે. સમાધાન - જો ‘ા-ત્ર ૩' આવું સૂત્ર બનાવીએ તો કોઈ gિ-તિ-વી-તી સંબંધી ટુ વર્ણના સ્થાને થયેલા નું ગ્રહણન કરતા મુલ્ય, સહ્ય, પારંપત્ય, પોરોહિત્ય, સત્ય, અપર્ચ વિગેરે શબ્દોના અંતે રહેલા ક્યા અને ત્ય નું ગ્રહણ કરી લે કે જેથી સૂત્રની ઉં, પતિ, સુથ્વી વિગેરે ઇટસ્થળે પ્રવૃત્તિ ન થઇ શકે. શંકા- “સિક્યુરિતોડાવે ?.૪.૮૩’ અને ‘પત્યુને ૨૪.૪૮' સૂત્રમાં સવ અને પતિ શબ્દથી પરમાં રહેલા પ્રત્યયનો ૩ આદેશ કરી રહ્યું. અને પ્રત્યુઃ નિર્દેશ કરેલો છે. તે જ્ઞાપકના (દષ્ટાંતના) આધારે ‘ક્યત્વ ' સૂત્ર બનાવશું તો પણ સૂત્રમાં ઉપરોકત મુહ્યાદિ સંબંધી # નું ગ્રહણ ન થતા સવિ, તિ, સાતી વિગેરે શબ્દો સંબંધી gિ-તિ-વ-તી નું જ ગ્રહણ થવાથી ઇષ્ટ સ્થળોએ સૂત્રની પ્રવૃત્તિ થશે. (A) હિ અને વી તેમજ તિ અને તી આ ઉભયસ્થળે ફુવર્ણનો આદેશ કરતા અને પ્રયોગ થતો હોવાથી ધ્ય અને ત્ય દ્વારા gિ-તિ-વીનંતી નું ગ્રહણ થઇ શકે છે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy