SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૨૧ ૧૨૭ થઇ શકે. તેથી અવયવભૂત મારી, કુટીર અને તત્રી વિગેરે નામો નિત્યસ્ત્રીલિંગ જ ગણાવાથી તેમનાથી પરમાં રહેલા ડિ પ્રત્યયના આ સૂત્રથી રે વિગેરે આદેશ થઇ શકવાથી સૂત્રમાં પ્રથમ પદના અભાવે પૂર્વોક્ત આપત્તિ નહીં આવે. (4) (હવે પછીની વાત ઉપર સાથે સંલગ્ન જ છે.) શંકા - જો આમ કહેતા હો તો પુલિંગમાં વર્તતા માનવ, તરવે અને તમારો વિગેરે સ્થળે પણ અવયવભૂત માનવી, ગુરુ અને મારી વિગેરે શબ્દો પૂર્વે સ્ત્રીલિંગમાં વર્તતા હોવાથી તેમના સ્ત્રીત્વની પણ નિવૃત્તિ ન થતા નિત્યસ્ત્રીલિંગ જ ગણાય. તેથી માનવ, તરુ અને તિરુમાર શબ્દથી પરમાં રહેલા ડિત્ પ્રત્યયના પણ આ સૂત્રથી રે વિગેરે આદેશ થવા જોઇએ, તો કેમ નથી કરતા? સમાધાન - માનવ, તિવું અને તવુમર શબ્દો દીર્ઘ કારાન્ત-કારાન્ત નથી રહેતા માટે નથી કરતા. શંકા - ‘દ્યાર્ચ ૨.૪.૨૧' સૂત્રથી ગામની નાનો લોપ થવાથી નિષ્પન્ન ગ્રામ નામ સ્થળે લુપ્ત કરી પ્રત્યયનો તેમજ ‘જોશાન્ત ૨.૪.૨૬' સૂત્રથી અતિગુરુ અને વુિમારિ સ્થળે હસ્વ થયેલા અને ૩નો ‘થાનીવાવ ૭.૪૨૦૨' સૂત્રથી સ્થાનિવર્ભાવ મનાવાથી તેઓ દીર્ઘ છું કારાન્ત-ક કારાન્ત ગણાય. તેથી તેમનાથી પરમાં રહેલા ફિ પ્રત્યયના રે આદિ આદેશ થવા જોઇએ. સમાધાન - “શાનીવાવ ૭.૪.૨૦૧' સૂત્રસ્થ ‘વવિધો’ પદ દ્વારા (1) વર્ણથી પરમાં રહેલાને વિધિ (2) વર્ણ પરમાં વર્તતા પૂર્વને વિધિ (૩) વર્ણસ્થાને વિધિ (4) વર્ણવ્યવધાન દ્વારા વિધિ અને (5) અપ્રધાનવણશ્રિત વિધિ, આમ પાંચ પ્રકારની વર્ણવિધિસ્થળે સ્થાનિવદ્ભાવનો નિષેધ કર્યો છે. પ્રસ્તુતમાં બ્રહવૃત્તિમાં દર્શાવ્યા પ્રમાણે સૂત્રસ્થ દૂત: પદ શાત્ પદનું વિશેષણ છે. આથી સૂત્રોક્ત વિધિ $-wવર્ણને આશ્રયીને નહીં પણ ફૂંકારાન્તકારાન્ત શબ્દોને આશ્રયીને થતી હોવાથી અહીં વર્ણવિધિન હોય તેવું લાગે. છતાંય કારાત-¥કારાન્તાર્થક દૂત: પદ દ્વારા ગૌણપણે -ક્રવર્ણો જણાતા હોવાથી, તેમજ સૂત્રપ્રવૃત્તિ જેમને અંતે -ઝવર્ણો હોય તેવા જ સ્ત્રીલિંગ નામોને આશ્રયીને થતી હોવાથી અહીં પાંચમી અપ્રધાન વર્ણવિધિ છે. તેથી માત્ર શબ્દસ્થળે ‘ક્યારેય ૨.૪.૨૫' સૂત્રથી લોપાયેલા પ્રત્યયનો તેમજ અતિરું અને તમારિ શબ્દસ્થળે અનુક્રમે જોશાને ૨.૪.૨૬ સૂત્રથી હ્રસ્વ થયેલા કાર-કકારનો સ્થાનિવદ્ભાવ નહીં માની શકાય. આમ માનવ, તિ અને અતિકુમાર શબ્દસ્થળે અવયવભૂત મામી , ગુરૂ અને મારી શબ્દો નિત્યસ્ત્રીલિંગ હોવા છતાં તેમનાથી પરમાં રહેલા ડિત્ પ્રત્યયના આ સૂત્રથી ટ્રે આદિ આદેશ નહીં થાય.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy