SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૮૨ અથવા બીજી રીતે વિચારીએ તો જેમ વેલડીઓથી આચ્છાદિત ભાગમાં કકુદ (ખાંધ) રૂ૫ ચિહ્નને (લક્ષણને) જોઈને ‘અહીં બળદ હોવો જોઇએ” એવું જ્ઞાન થાય છે. તેમ ટુનાતીય સ્થળે નાતીયસ્ પ્રત્યય-સમુદાય દ્વારા તીય જણાય છે. તેમજ મુવતીય સ્થળે પણ મુવતીય રૂપ પ્રકૃતિ-પ્રત્યય સમુદાયના કારણે તીર જણાય છે. આમ નાતીય અને મુહતી આ સમુદાય રૂપ ચિહ્ન દ્વારા જણાતો તીર લાક્ષણિક કહેવાય. જ્યારે ફેસ્તી: ૭.૬' સૂત્રથી થતો તીય પ્રત્યય કોઇ પણ ચિહ્નને (લક્ષણને) આશ્રયીને જણાતો ન હોવાથી અર્થાત્ સ્વાભાવિક પણે જણાતો હોવાથી પ્રતિપદોક્ત ગણાય. માટે “નક્ષપ્રતિપોયોપ્રતિ વચ્ચેવ પ્રહા' ન્યાયાનુસાર પ્રતિપદોક્ત એવા જ તીર નું સૂત્રમાં ગ્રહણ થવાથી પટુનાતીય અને મુવતી નામોને આ સૂત્રથી વિકલ્પ સર્વાદિત્યની પ્રાપ્તિ નહીંથાય. તેથી તેમને આદિ આદેશો ન થવાથી ટુનાતીયાય અને મુવતીયાય પ્રયોગો થશે. પાશ્વતીયા પ્રયોગસ્થળે પણ મુકતીયાવ પ્રયોગ પ્રમાણે સમજી લેવું ૨૪ . વાડડ: સા ૨.૪.૨TI बृ.व.-अवर्णान्तस्य सर्वादेः सम्बन्धिनः षष्ठीबहुवचनस्यामः स्थाने 'साम्' इत्ययमादेशो भवति। सर्वेषाम्, विश्वेषाम् * सन्निपातलक्षण० * न्यायस्यानित्यत्वादेत्वम्, सर्वासाम्, विश्वासाम्, परमसर्वेषाम्, परमसर्वासाम्। सर्वादेरित्येव? द्वयानाम, द्वितयानाम्। कथं "व्यथां द्वयेषामपि मेदिनीभृताम्" (शिशुपालवधे सर्ग-१२, श्लो० १३) इति? अपपाठ एषः। तत्सम्बन्धिविज्ञानादिह न भवति-प्रियसर्वाणाम्। अवर्णस्येति किम्? મવાનું, મવતી નામ્ પારકા સૂત્રાર્થ - ગ વર્ણાના સર્વાદિ નામ સંબંધી ષષ્ઠી બહુવચનના મામ્ પ્રત્યયના સ્થાને સા આદેશ થાય છે. સૂત્રસમાસ - - મારોપત્નલિતો વ = ગવર્ન: (મયૂરધ્વંસરિ.) તસ્ય = અવસ્થા વિવરણ:- (1) શંકા - આ સૂત્રમાં સામાન્યથી નાનો નિર્દેશ કર્યો છે અને મામ્ તો ઘણા પ્રકારના છે. જેમકે (a) માપો ડિતાં ૨.૪.૭' સૂત્રમાં સપ્તમી એકવચનના ડિ પ્રત્યયના લામ્ આદેશનો એકદેશભૂત મા છે. (b)‘પરસ્પર જોડતોતરસ્યાંરૂ.૨.૨' સૂત્રમાં સાદિ પ્રત્યયોના સ્થાને આ આદેશનું વિધાન કર્યું છે તે. (c) ધાતોરને સ્વરા રૂ.૪.૪૬' સૂત્રમાં પરીક્ષાના પ્રત્યયોના સ્થાને મા આદેશનું વિધાન કર્યું છે તે. તેમજ (d) “સ્ત્રિયા ડિતાં વાવ ૨.૪.૨૮' સૂત્રમાં સપ્તમી એકવચનના કિ પ્રત્યયના સ્થાને જે વા આદેશ દર્શાવ્યો છે તેનો એકદેશ પણ માન્ છે. તો આ સર્વમાંથી પ્રસ્તુત સૂત્રમાં કયો મા ગ્રહણ કરવો? સમાધાન :- (A)પારિશેષ ન્યાયથી આ સૂત્રમાં ષષ્ઠી બહુવચનના જ આનું ગ્રહણ થશે. તે આ પ્રમાણે (a) ‘બાપો ડિતાં ૨.૪.૭' સૂત્રમાં દર્શાવેલ આદેશનો એકદેશભૂત અનર્થક છે. કેમકે સમુદિત યમ્ (A) इतरसकलविशेषव्यवच्छेदेन इष्टविषयसिद्धिः पारिशेषन्यायः ।
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy