SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૪.૨૪ (a) દ્વિતીયાવ – 8: દ્વિતીય + , આ ટેકો . ૨.૪.૬' ને દ્વિતીય + 1 - ‘મત મા:૦ ૨.૪.૨' ને દ્વિતીયl + = તિવાયા તૃતીયા ની સાધનિકા દ્વિતીય પ્રમાણે તેમજ આગળ તૃતીયા ની સાધનિકા દ્રિતીય પ્રમાણે સમજવી. (b) દ્વિતીયા – જાતીયા + ? જ ‘હિતાં૨.૪.૨૭' – દિતી+= દ્વિતીય અહીં ક્રિતીય પ્રયોગસ્થળે દ્વિતીયા નામને ‘નિત્યાત્િo ૭.રૂ.૨૮' સૂત્રથી કુત્સિતાઘર્થક પૂ પ્રત્યય થતા ‘ઠ્યાવીનૂત: ૨.૪.૨૦૪' સૂત્રથી પૂ પર છતાં દ્વિતીય આમ હસ્વ આદેશ થયો છે. હવે પ્રત્યયાન દિતી નામ સ્ત્રીલિંગ હોવાથી તેને માત્ ૨.૪.૨૮' સૂત્રથી પુનઃ મા પ્રત્યય લાગતા નિષ્પન્ન દ્રિતીય નામનો ઉપર દર્શાવેલ સાધનિકો મુજબ દ્વિતીય પ્રયોગ થયો છે. અહીં 'સ્વાનમસ્ત્રી ર.૪.૨૦૮' સૂત્રથી તીયા નામના મા પ્રત્યયન જો રૂઆદેશ કરવામાં આવે તો દ્વિતીયા પ્રયોગ પણ થઈ શકે છે. (4) શંકા - તીય અંતવાળા પદુનાતીય તેમજ મુવતીના શબ્દોને આ સૂત્રથી વિકલ્પ સર્વાદિત્યની પ્રાપ્તિ કેમ નથી થતી? સમાધાન - ‘અર્થવને નાનર્થસ્થ’ ન્યાયના કારણે ટુંગાતી તેમજ મુવતીય નામ સ્થળે આ સૂત્રથી સર્વાદિત્વની પ્રાપ્તિ નથી થતી. તે આ રીતે – વ્યાકરણ શાસ્ત્રમાં શબ્દો સાર્થક અને નિરર્થક એમ બે પ્રકારે જોવા મળે છે. તેમાં સમુદાયરૂપ શબ્દમાં અર્થ પ્રત્યાયન (બોધ) કરાવવાની શકિત હોવાથી તે સાર્થક હોય છે. જ્યારે અવયવ રૂપ શબ્દમાં અર્થ પ્રત્યાયન કરાવવાની શકિત ન હોવાથી તે અનર્થક હોય છે. ટૂંકમાં સમુદાય રૂપ શબ્દ અર્થવત્ અને અવયવ રૂપ શબ્દ અનર્થક હોય છે. યુટુનાતીય સ્થળે પહું પ્રારોડસ્ય = દુગાતાઆમ બારે નાતીયમ્ ૭.ર.૭૫' સૂત્રથી પટુ નામને નાતીયમ્ (નાતીય) પ્રત્યય થયો છે. તેમજ મુવતીય સ્થળે મુશ્કે મુવાલ્વ = મુવત: આ પ્રમાણે “માદ ]: ૭.૨.૮૪' સૂત્રથી તસ્ (તસુ) પ્રત્યય અને મુવતો ભવ: અર્થમાં ‘હMિ : ૬.રૂ.૬૨' સૂત્રથી પ્રત્યય થતા તે પર છતાં 'પ્રાયો વ્યયસ્ય ૭.૪.૬પ' સૂત્રથી મુવતીના અંત્ય સ્વરાદિનો લોપ થવાથી મુશ્વત્ + ચ = મુવતીય શબ્દની નિષ્પત્તિ થઇ છે. આ ઉભયસ્થળો પૈકી ટુનાતીયમ્ સ્થળે નાતીયમ્ પ્રત્યયસમુદાય પ્રકાર” અર્થનું પ્રત્યાયન કરાવતો હોવાથી સાર્થક છે. જ્યારે તેના એકદેશભૂત (અવયવભૂત) તીય અંશ કોઈ પણ અર્થનું પ્રત્યાયનન કરાવતો હોવાથી અનર્થક છે. એ જ રીતે મુવતીય સ્થળે પ્રત્યયસમુદાય શેષ અર્થનું પ્રત્યાયન કરાવતો હોવાથી સાર્થક છે. જ્યારે મુહ પ્રકૃતિના સૂઅવયવ સાથે સંબદ્ધ પ્રત્યય પૂર્વકનો તીર અંશ કોઈ પણ અર્થનું પ્રત્યાયનન કરાવતો હોવાથી અનર્થક છે. વળી ક્રિતીય, તૃતીય સ્થળોએ ‘પૂરખ' અર્થનું પ્રત્યાયન કરાવનાર ઉસ્તીય: ૭.૨.' સૂત્રથી થયેલ તીવ પ્રત્યય સમુદાય સાર્થક છે. તો આ રીતે તીર એ અર્થવત્ (સાર્થક) અને અનર્થક (નિરર્થક) ઉભય પ્રકારે વર્તતો હોવાથી ‘મર્થ બ્રહો નાનર્થ' ન્યાયના બળે અર્થવ એવા જ તીર નું સૂત્રમાં ગ્રહણ થતા આ સૂત્રથી સર્વાદિત્વના વિધાનાર્થે ટુનાતી અને અર્વતીય સ્થળે વર્તતા અનર્થક તીનું ગ્રહણ નહીં થાય.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy