SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ (4)તરતમા: તરે ચ તમે = = તરતમાં: આમ ધન્ધુસમાસ, * ‘પ્રાúનિત્યાત્ ૭.રૂ.૨૮' સૂત્રથી કુત્સિત, અલ્પ કે અજ્ઞાત અર્થમાં સ્વાર્થિક વ્ પ્રત્યય લાગતા તરતમાઃ। ૧.૪.૧૨ અહીં યાદ રાખવું કે દ્રુન્ધુસમાસથી નિષ્પન્ન તરતમ નામને આ સૂત્રથી સર્વાદિત્વનો નિષેધ થતા ‘ત્યાવિસર્જાવે: ૭.રૂ.૨૬' સૂત્રથી સ્વાર્થિક ∞ પ્રત્યય ન થયો. પરંતુ ‘પ્રાત્ નિત્યાત્ પ્ ૭.રૂ.૨૮' સૂત્રથી સ્વાર્થિક વ્ પ્રત્યય થયો છે. હવે 'સર્વાવેઃ સ્મેસ્માતો ૧.૪.૭’ સૂત્રની બૃહત્કૃત્તિસ્થ સર્વાદિ ગણપાઠમાં સ્વાર્થિક ઉતર-ઉતમ પ્રત્યયોના ઉપાદાનથી અન્ય સ્વાર્થિક પ્રત્યયાન્ત નામોને સર્વાદિત્વનો નિષેધ હોવાથી સ્વાર્થિક પ્રત્યયાન્ત તરતમ નામને પણ સર્વાદિત્વનો નિષેધ થશે અને તેથી અસર્વાદિ એવા તેના સંબંધી ગપ્રત્યયનો દ્વન્દે વા ૧.૪.' આ પૂર્વસૂત્રથી વિકલ્પે હૈં આદેશ નહીં થાય. તેથી તરતમે પ્રયોગ ન થતા તરતમાઃ આ એક જ પ્રયોગ થશે. અહીં જો સ્વાર્થિક ઞ પ્રત્યય થાત તો સર્વાદિ ગણપાઠસ્થ સ્વાર્થિક ઉતર-ઉતમ પ્રત્યયો તત્સદશ જ સ્વાર્થિક પ્રત્યયાન્ત નામોને સર્વાદિત્વનો નિષેધ કરતા હોવાથી અર્થાત્ ઉત્તર-ઉતમ પ્રત્યયો પ્રકૃતિને અંતે થતા હોવાના કારણે જે સર્વાદિ નામોને સ્વાર્થિક પ્રત્યયો પ્રકૃતિને અંતે થતા હોય તે સ્વાર્થિક પ્રત્યયાન્તોને જ તેઓ સર્વાદિત્વનો નિષેધ કરતા હોવાથી સ્વાર્થિક અ ૢ પ્રત્યય પ્રકૃતિના અંત્યસ્વરની પૂર્વે થવાના કારણે તેના સર્વાદિત્વનો નિષેધ ન થાત. તેથી અ પ્રત્યયાન્ત તરતમ નામ સર્વાદિ ગણાતા તેના સંબંધી ન પ્રત્યયનો‘વ્રુન્દે વા ૧.૪.૬' સૂત્રથી વિકલ્પે ૬ આદેશ થતા તરતમ, તરતમાઃ આ બે પ્રયોગ સિદ્ધ થાત. આમ અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે સર્વાદિ નામોને સ્વાર્થિક ઞ પ્રત્યય લાગતા તેઓના સર્વાદિત્વનો નાશ ન થતો હોવાથી તેમને સર્વાદિપ્રકરણવિહિત સઘળા કાર્યો થાય છે અને તેથી જ સર્વ વિગેરે પ્રયોગો સિદ્ધ થાય છે ।।૨।। तृतीयान्तात् पूर्वाऽवरं योगे ।। १.४.१३ ।। (2) (3). बृ.वृ.-'पूर्व अवर' इत्येतौ सर्वादी तृतीयान्तात् पदात् परौ योगे-सम्बन्धे सति सर्वादी न भवतः । मासेन पूर्वाय, मासपूर्वाय ; संवत्सरेणावराय, संवत्सरावराय ; मासेनावराः, मासावराः । तृतीयान्तादिति किम् ? ग्रामात् પૂર્વમ્મે, પૂર્વહ્ને માલેન, અવરસ્ને પક્ષેળા પૂર્વાવમિતિ વિમ્2 માસવરસ્મ। થોળ કૃતિ વિમ્ યાસ્યતિ ચૈત્રો માસેન, पूर्वस्मै दीयतां कम्बलः ।।१३।। સૂત્રાર્થ : સૂત્રસમાસ : તૃતીયાન્ત પદથી પરમાં રહેલાં પૂર્વ અને અવર આ બે સર્વાદિ નામોનો (તૃતીયાન્ત પદની સાથે) સંબંધ હોય તો તેઓ સર્વાદિ નથી ગણાતા. તૃતીયાવા: અન્તો / વિનારો / અવસાનું યંત્ર યસ્માત્ વા = તૃતીયાન્તઃ (વહુ.)। અથવા તૃતીયા અન્તે યસ્ય સ = તૃતીયાન્ત:(A) (વધુ.)। તસ્માત્ = તૃતીયાન્તાત્ पूर्वश्च अवरश्च इत्येतयोः સમાહાર: = પૂર્વાવરમ્ (સ.ă) અથવા પૂર્વદ્યાસો અવરશ = પૂર્વાવરમ્ (ર્મ.) (A) આ રીતે બે વિગ્રહ વ્યપેક્ષા તેમજ એકાર્થીભાવ રૂપ યોગના સંગ્રહને માટે છે. જે આગળ બૃહન્યાસાનુસારે લખેલા પદાર્થવિવરણ સ્થળેથી જાણી લેવું.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy