SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (iv) તરતમાનામ્ (v) ક્ષત્તરપૂર્વાધામ – ક વતરે તમાશ = ઉતરતા અને ક્ષિT ૨ ૩ત્તર ૨ પૂર્વા ૨ = ક્ષોત્તરપૂર્વા: આ પ્રમાણે વર્ષે ૬:૦ રૂ.૨.૨૭' સૂત્રથી ઉભયસ્થળે ઇતરેતરન્દ સમાસ થયો છે. (iv) તરતમ + માન્ (૫) ક્ષિોત્તરપૂર્વી + મા ‘ર સહિ.૪.૨૨' – સતિત્વનિષેધ | ‘ર રવિ ૨.૪.૨૨’ — સર્વાધિત્વનિષેધ gશ્વાશ ૨.૪.રૂર' તરતમ + નામ્ | સ્વાશ્ચ .૪.રૂર' – ક્ષિોત્તરપૂર્વી + નામ્ ‘રી ના૧૦ ૨.૪.૪૭' – તરતમ + નામ્ | પૃ ૦ ૨.રૂ.દરૂ' = ક્ષિોત્તરપૂર્વાન = તરતમાનામ્ આ ઉભય દ્વન્દ્રસમાસ સ્થળે આ સૂત્રથી સર્વાદિત્વનો નિષેધ થતા “મવામ: ૨.૪.૨૬' સૂત્રથી પ્રાપ્ત મા નો સીમ્ આદેશ ન થયો. (3) શંકા - આ સૂત્રથી ફળોત્તરપૂર્વીળા ધન્દ્રસમાસ સ્થળે સર્વાદિ એવા ક્ષTI અને ૩ત્તરી નામો સર્વાદિન ગણાય. તો અસર્વાદિ એવા તેઓનો ‘સર્વાયોડાવો રૂ.ર.૬?' સૂત્રથી સર્વાદિ નામોને આશ્રયીને થતો પુવર્ભાવ કરી ક્ષિા અને ઉત્તર આદેશ શી રીતે કરી શકાય? સમાધાન - “સર્વાયોડો રૂ.ર.૬' સૂત્રમાં ‘સર્વા:' આ બહુવચન વ્યાપ્તિને માટે છે. વ્યક્તિ = ગધવિપડપ પ્રતિઃ અર્થાત્ ભૂતપૂર્વ અવસ્થામાં જે શબ્દો ક્યાંય પણ સર્વાદિ રૂપે જોવાયા હોય અને હાલ તેઓ સર્વાદિ રૂપે ન હોય તો તેઓને પણ ‘સર્વાયોડાવો રૂ.ર.૬?' સૂત્રોકત સર્વાદિ નામાશ્રિત કુંવદ્ભાવ થઈ શકે તે માટે બહુવચન (A) છે. તો વૃક્ષનોત્તરપૂર્વાન્ દ્વન્દ્રસમાસ ગત ક્ષિા અને ઉત્તર નામો ભલે આ સૂત્રથી અસર્વાદિ ગણાય, તેમ છતાં ધન્દ્રસમાસપૂર્વની ભૂતપૂર્વાવસ્થામાં તેઓ સર્વાદિ સંજ્ઞક હોવાથી તેમને 'સર્વાયોડાવી રૂ.૨.૬' સૂત્રથી સર્વાદિ નામોને આશ્રયીને થતો પુંવદ્ભાવ થઇ શકે છે. માટે સિકોત્તર પૂર્વાના સ્થળે રક્ષણ અને ઉત્તર આમ પુંવર્ભાવ કરવામાં વાંધો નથી. (A) પૂ. લાવણ્ય સુ.મ.સા.એ ‘૩.૨.૬૧' સૂત્રના ન્યાસાનુસન્ધાનમાં બહુવચન વ્યાખ્યર્થે છે તેથી‘સાતિમાને ભૂતપૂર્વતિઃ = ભૂતપૂર્વવસ્તર્વ૬પાર' ન્યાયનો આશ્રય થઇ શકવાથી પિત્તરપૂર્વાળામ્ સ્થળે પુંવદ્ભાવ થઇ શકે છે. આમ ભૂતપૂર્વ સ્તવવ૬૦'ન્યાયનો આશ્રય કરી પદાર્થની ઘટમાનતા કરી છે. પરંતુ ત્યાં બહુવચન વ્યાખ્યર્થે હોવાથી તેની વ્યાખ્યર્થતાને (ષિવિપડપ પ્રતિઃ અર્થતાને) આશ્રયીને જ ભૂતકાલીન સર્વાદિ નામ કે જે હાલ સર્વાદિ નથી તેને ૧૩.૨.૬૧' સૂત્રોકત વિધિ થઇ શકે છે, તો શા માટે વધારામાં ન્યાયની અપેક્ષા રાખવી ? જો અહીં ભૂતપૂર્વવત' ન્યાયનો આશ્રય કરવાનો જ હોય તો તેને લઇને જ બધી ઘટમાનતા થઈ જતી હોવાથી સૂત્રમાં બહુવચન વ્યાખ્યર્થે દર્શાવવું નિરર્થક ઠરે.
SR No.023416
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Original Sutra AuthorHemchandracharya
AuthorPrashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages564
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy