SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.५ આશય એ છે કે વીધીવ્ર', 'વિક્તવે વિગેરે સૂત્રોમાં જો સ્વરને ધાતુ કે નામનું વિશેષણ બનાવવામાં આવે તો ધાતુ કે નામની ષષ્ઠી વિભકિત સ્થાનષષ્ઠી’ બને, અવયવ ષષ્ટી નહીં. તેથી ‘પષ્ટથી70 ૭.૪.૦૬ પરિભાષાથી તે ધાતુ કે નામના અંત્ય અવયવ એવા સ્વરને સ્થાને દીર્ધ કે સ્વાદિ આદેશ થઇ શકે છે. જો ધાતુ કે નામને સ્વરનું વિશેષણ બનાવાત તો ધાતુ કે નામની ષષ્ટી ‘અવયવ ષષ્ઠી” થાત. જેથી ધાતુ કે નામના અવયવ એવા સ્વરના (પછી તે મધ્યવર્તી હોય કે અંતે વર્તતો હોય) દીર્ઘ કે હસ્વાદિ આદેશ થવાનો પ્રસંગ વર્તતા અનિષ્ટ પ્રયોગ થવાનો પ્રસંગ આવત. શંકા - હવે અંતે સ્વર ન સંભવે તેવા સ્થળે જો હસ્વાદિ આદેશ કરવાનું સૂત્રમાં કહ્યું હોય, ત્યાં શું કરવું? સમાધાન - હા. તેવા સ્થળો પણ છે. જેમકે ‘મ: વિત્વવા ૪..૨૦૬' સૂત્રમાં ધાતુના સ્વરને વિકલ્પ દીર્ઘ આદેશની વાત છે. ‘મહત્પમસ્થ૦ ૪.૨.૨૦૭' સૂત્રમાં હત્ સિવાયના વર્ગીય પંચમ બંજનાંત ધાતુના સ્વરને દીર્ઘ આદેશની વાત છે. “સતર્યા. ૪.૨.૨૨?' સૂત્રમાં શમ્ વિગેરે સાત ધાતુના સ્વરના દીર્ઘ આદેશની વાત છે અને 'નિ તીર્થ: (A) ૨.૪.૮૬' સૂત્રમાં શેષ ઘટ પ્રત્યય પરમાં વર્તતા નામના ગ્રની પૂર્વના સ્વરને દીર્ઘ આદેશની વાત છે. આવા બીજા પણ અનેક સૂત્રો છે, ત્યાં જે ધાતુ કે નામનું ગ્રહણ કર્યું હોય તેમના દ્વારા સ્વરને વિશેષિત કરવામાં આવે છે. અર્થાત્ ધાતુ કે નામને સ્વરના વિશેષણ બનાવવામાં આવે છે. તેથી ધાતુ કે નામની ષષ્ટીસ્થાનષષ્ઠીન બનતા “અવયવ ષષ્ટી' બને છે. જેથી ‘ષષ્ટાન્યસ્થ 'પરિભાષાને અવકાશ ન રહેતા ધાતુના કે નામના મધ્યવર્તી પણ સ્વરને તે સૂત્રોથી દીર્ઘ આદેશ થઇ શકે છે. માટે આ સૂત્રોમાં વ્યંજનની નિવૃત્તિ માટે સ્થાનીના નિર્દેશક સ્વર શબ્દનું ગ્રહણ કરવામાં નથી આવતું. શંકા - જે સૂત્રોમાં સ્થાની ન બતાવ્યો હોય અને સ્વરાત્મક આદેશ થતો હોય ત્યાં પ્રસ્તુત પરિભાષા ઉપસ્થિત થવાથી જો સ્વરનો જ આદેશ પ્રાપ્ત થશે તો લિવ સો સો ર.૨.૨૩૭', “fથન-થન-મક્ષ સો ૨.૪.૭૬' (A) અહીં રીáિ૦ ૪.રૂ.૨૦૮ સૂત્રથી લઇને ‘નિ તીર્ષ: ૨.૪.૮૬ સુધીના જે સૂત્રો બતાવ્યા છે, તેમાં એક પછી તો પ્રસ્તુત મત્તા: સ્વરા અદિત્રિમત્રા દસ્વીર્યનુત:' પરિભાષામાં સ્વરા સ્થળે ષષ્ઠી અર્થમાં પ્રથમા હોવાથી પ્રાપ્ત થાય છે અને ધાતુ કે નામને લગતી બીજી ષષ્ઠી તો મોટા ભાગે મ:, હિમસ્ય, રસાસ્ય આ રીતે તે તે સૂત્રોમાં આપી જ દીધી હોય છે. રીઝવ', ‘વિજ્ઞવે', ‘નિ તીર્થ:' વિગેરે જે સૂત્રોમાં તે નથી આપી હતી, ત્યાં પણ સ્વરના દીર્ધ આદેશની વાત તો પ્રસ્તુત પરિભાષાથી પ્રાપ્ત થાય જ છે. કેમકે આ સૂત્રોમાં દીર્ધાદિ આદેશના સ્થાનીનો નિર્દેશ નથી કર્યો. તો પ્રશ્ન થાય કે ‘સ્વરનો જે દીર્ધ આદેશ કરવાનો કહ્યો છે, તે કોના સ્વરનો?” આમ સ્વર એ પ્રકૃતિને સાકાંક્ષ હોવાથી સહજ “ રીકa૦' સૂત્રમાં વ્રિ વિગેરે પ્રત્યયોને લઇને ધાતો. આમ ધાતુરૂપ ષષ્ઠયન્ત પ્રકૃતિ ઉપસ્થિત થઇ જાય છે અને વિજ્ઞવે' તેમજ 'નિ તીર્ષ' સૂત્રોમાં ક્રમશઃ નપુંસકલિંગ અને ઘેટું પ્રત્યયો ધાતુનેન સંભવતા સહજ નાનઃ એવું નામરૂપ ષચના પ્રકૃતિ ઉપસ્થિત થઈ જાય છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy