SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ .૨.૪ ૫૧ રચના કરવી જોઈએ, જેથી અલ્પ યત્નથી એકસાથે મોટા મોટા શબ્દ સમૂહનું જ્ઞાન થઇ શકે. જેમકે સમાનાનાં તે રી: ૨.૨.૨' આ સામાન્યસૂત્ર દરેક સમાનાન્ત અને સમાનાદિ શબ્દોને આવરી સમાન સ્વરોનો સમાન સ્વરોની સાથે દીર્ઘ આદેશ કરવાની વાત કરે છે. તેથી પ્રમ્ વિગેરે સ્થળની જેમ પિ + મત્ર આવા સ્થળે પણ ટુ અને આ સમાન સ્વર હોવાથી તેમનો તે સૂત્રથી દીર્ઘ આદેશ થવાનો પ્રસંગ વર્તતા તેની સામે ‘વરસ્યું સ્વરે યવરત્નમ્ ?.૨.૨૨' આવું રુવર્ણાઘન્ત અને અસ્વસ્વરાદિ દરેક શબ્દોને આવરતું વિશેષ સૂત્ર બનાવવું પડે. જેથી ધ્યત્ર વિગેરે સાધુશબ્દપ્રયોગ સિદ્ધ થઇ શકે. એવી જ રીતે જોડv[ .૨.૭૬' આ સામાન્યસૂત્રની સામે ‘નાતો ડો.હવામ: ૬.૩.૭ર' આવું વિશેષ સૂત્ર બનાવવું પડે. પરંતુ આ રીતે સામાન્ય-વિશેષ સૂત્રો બનાવી મોટમોટા શબ્દસમૂહને આવરવા હોય તો તે માટે સમાન, દીર્ઘ, વર્ણ, સ્વ, સ્વર, કર્મ વિગેરે સંજ્ઞાઓની રચના જરૂરી છે. કેમકે સંજ્ઞા એકસાથે મોટા વર્ણસમુદાય વિગેરેને જણાવવાનું કામ કરતી હોય છે. આથી વર્ણ સમાસ્નાય (= ૩ થી લઇને સુધીના વર્ગો) લોક પાસેથી જણાયે છતે હવે તેમને લગતી સ્વર વિગેરે સંજ્ઞાઓ “બોન્તા. સ્વર: ૨.૨.૪' વિગેરે સૂત્રોને લઇને પ્રસ્તુત કરવામાં આવે છે. (શંકા - વર્ગો તો સ્વર અને વ્યંજન એમ બે સ્વરૂપે સંભવે છે. તો કેમ તે પૈકી વ્યંજન સંજ્ઞાને દર્શાવતું સૂત્ર પહેલા ન બતાવતા સ્વર સંજ્ઞાનો નિર્દેશ કરતું સૂત્ર પ્રથમ બતાવ્યું છે? સમાધાન - વ્યંજનનું ઉચ્ચારણ સ્વરની સહાય વિના શક્ય નથી. જ્યારે સ્વરનું ઉચ્ચારણ સ્વતંત્ર પણે કરી શકાય છે. આથી સ્વરોના આલંબનની અપેક્ષા રાખતા વર્ગોની વ્યંજન સંજ્ઞા બતાવતા પૂર્વે સ્વરસંજ્ઞા બતાવવામાં આવે છે.] ગોવા . સ્વર: IT .૨૪ बृ.व.-औकीरावसाना वर्णा: स्वरसंज्ञा भवन्ति, तकार उच्चारणार्थः। अ आ इ ई उ ऊ ऋ ऋ ल ल एं ऐ ओ औ। औदन्ता इति बहुवचनं वर्णेष्वपठितानां दीर्घपाठोपलक्षितानां प्लुतानां संग्रहार्थम्, तेन तेषामपि સ્વરસિંહ સ્વરપ્રવેશ:–“વહેલ્વે સ્વરે ૧-૩-ર-ન” (૨.૨૨) ફ્લેવમીર: સૂત્રાર્થ :- ર થી મો સુધીના વર્ગોને સ્વરસંશા થાય છે. સૂત્રસમાસ - ગોત્ મૉડૉો વા વેવાં તે = ગૌવત્તા: (વધુ) સ્વયં રાનને તિ સ્વર: વિવરણ – (1) શંકા - સૂત્રકારે ‘ગૌત્તા: સ્વર:' આવું સૂત્ર બનાવ્યું છે, તેને બદલે ખરેખર તો ‘નૌપર્યન્તા. સ્વર:' આવું સૂત્ર બનાવવું જોઇએ. અર્થાત્ સૂત્રમાં ગત્ત શબ્દને બદલે પર્યન્ત શબ્દનો નિવેશ કરવો જોઈએ. તે આ રીતે – મર્યાદાને જણાવનારો મન્ત શબ્દ સદ તેના વર્તતે' અને “તત: પ્રા ઘ' આમ
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy