SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦. શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન એકત્વનો જે વિરોધી હોય તે ત્વતિયોનિ કહેવાય છે. અનેકત્વ એ એકત્વનો વિરોધી હોવાથી તે ત્વતિયો છે. આમ સૂત્રતાત્પર્ય એ થશે કે – “અનેક અર્થમાં વર્તતા હું અને TM શબ્દને સંખ્યાવાચક શબ્દની જેમ કાર્ય થાય છે. (4) દષ્ટાંત - (i) “મધ્યા - તે ૬.૪.શરૂ' – વમ: શીત:=;+ ) ત્રણે સ્થળે તો જ ) : ૪૨.૭૨ થી સ્ નો શું ? ii) મધ્યાવા ઘા ૭.૨.૨૦૪' : પ્રા=વદુધા+f 2 અને ‘: પાજો રે बहुधा રૂ.રૂ' થી નો . (iii) વારે કૃત્વમ્ ૭.૨.૨૦૧” ને વૈદેવો દ્વારા કચ=વંદુત્વ+સિડ વિસર્ગ આદેશ થવાથી વિદુત્વ: T:, TMધા અને નખત્વ: પ્રયોગોની સાધનિકા ક્રમશઃ ઉપર મુજબ કરી લેવી. (A) વિરોધએટલે પર્યામિસંબંધથી (ન્યાયદર્શન પ્રસિદ્ધસ્વરૂપસંબંધ વિશેષથી) – જ્યાં રહેતું હોય ત્યાં તે જ સંબંધથી અનેહત્વ નું ન રહેવું અર્થાત્ એક જ સંબંધથી એક ઠેકાણે એકત્વ-અનેકત્વનું ન વર્તવું તે અહીં ‘વિરોધ’ છે. તેથી – ધી ભિન્ન અને સંખ્યાત્વ ધર્મની અપેક્ષાએ વ્યાપ્ય એવા ધર્મથી વિશિષ્ટ (યુક્ત) જે સંખ્યા હોય તે પુત્વપ્રતિયોતિ કહેવાય. આવા પુત્વ થી ભિન્ન અને સંખ્યાત્વ ધર્મની અપેક્ષાએ વ્યાપ્ય ધર્મ તરીકે વંદુત્વ વિગેરે ધર્મો પકડાશે. ભેદ (અન્યોન્યાભાવ) જ્યાં સ્વપ્રતિયોગિવૃત્તિ અને સ્વાશ્રયવૃત્તિત્વ' સંબંધથી વર્તે તેવા વદુત્વ આદિ સંખ્યારૂપધર્મનાનાત્વરૂપે અહીંગ્રહણ થશે. જેમકે વદવો ઘટા: સ્થળે વદુત્વસંખ્યાથી વિશિષ્ટ ઘડા જણાય છે. આરામદાયવર્તીદરેક ઘડામાં વહુત્વ સંખ્યાવર્તે છે. તેથી ભેદ તરીકે આ સમુદાયવર્તીકો'કએક ઘટનો ભેદ ગ્રહણ થશે. હવે તે ઘરભેદનો આશ્રય સમુદાયવર્તી બીજા ઘટ બનશે, જેમનામાં વદુત્વ વર્તતું હોવાથી વૈદુત્વ ઘટભેદાશ્રય અન્ય ઘટવૃત્તિ બનવાથી સ્વા (ઘટભેદ)ડડઐયવૃત્તિત્વ સંબંધથી તેમાં ઘટભેદ રહેશે અને તે ઘટભેદના પ્રતિયોગી ઘટમાં પણ વદુત્વવર્તતું હોવાથી ઘટભેદ સ્વ (ઘટભેદ) પ્રતિયોગિવૃત્તિત્વ સંબંધથી પણ વદુત્વ માં વર્તશે. આમ ઉભય સંબંધથી ભેદ વદુત્વ માં વર્તવાથી પ્રસ્તુતમાં વહેત્વ નાનાપે ગ્રહણ થશે. શંકા - ‘ ઘટો કે'ઘટા: સ્થળે પણ દિવ અને ત્રિત્વ રાખ્યા બન્ને ઘડા કે ત્રણે ઘડામાં વર્તશે. તેથી ઘટભેદ તરીકે બે કે ત્રણ પૈકીનાં કોઇપણ એક ઘટનો ભેદ ગ્રહણ થશે અને તાદશ ઘટભેદના આશ્રય અન્ય ઘટમાં દિવ અને ત્રિત્વ વર્તતું હોવાથી સ્વાયવૃત્તિ સંબંધથી ઘટભેદ ક્રિત્વ કે ઉત્વ માં વર્તે છે અને ઘટભેદના પ્રતિયોગી ઘટમાં પણધિત્વકેત્રિત્વવર્તતું હોવાથી સ્વપ્રતિયોગિવૃત્તિત્વસંબંધથી ઘટભેદ ત્વિકેત્રિત્વમાં વર્તશે. આમ ઉભય સંબંધથી ભેદ ધિત્વકે ત્રિત્વમાં પણ વર્તવાથી તેઓ પણ નાનાત્વરૂપે ગ્રહણ થશે ? સમાધાનઃ- હા, પરંતુ સૂત્રમાં નાનાત્વ (ભેદ) અર્થમાં વર્તતા વધુ અને જળ શબ્દો' આમ કહ્યું હોવાથી વહુ અને Tળ શબ્દના ગ્રહણથી દૂિ અને ત્રિ શબ્દો બાકાત થઇ જશે. પાછું ત્રણ વિગેરે ઘડાઓમાં વહુ શબ્દનો પ્રયોગ થવા છતાં પણ તેમનો બોધ વદુત્વ ધર્મને લઇને થાય, ત્રિવાદિ ધર્મોને લઇને નહીં. તેથી કોઇ આપત્તિ નથી.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy