SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૧.૧.૪૦ વી ૩૨૯ વહુ-vi મેરે પાર.૨.૪૦ના बृ.व.-'बहु' 'गण' इत्येतो शब्दो भेदे वर्तमानो सङ्ख्यावद् भवतः, भेदो नानात्वमेकत्वप्रतियोगि। बहुकः, बहुधा, बहुकृत्वः। गणकः, गणधा, गणकृत्वः। भेद इति किम् ? वैपुल्ये सङ्घ च सङ्ख्याकार्य मा भूत्। बहुगणो न नियतावधिभेदाभिधायकाविति सङ्ख्या प्रसिद्धरभावाद् वचनम्, अत एव भूर्यादिनिवृत्तिः ।।४०।। સૂત્રાર્થ:- વહું અને TM શબ્દ ભેદવાચક હોય તો સંખ્યાવત્ થાય છે. સૂત્રસમાસઃ - વશ Tળશેત્યનો સમાદાર તિ વહુ પામ્ (સ.) વિવરણ :- (1) સૂત્રમાં વહુ-Tળ સ્થળે ‘વાર્થે : રૂ..૨૨૭' સૂત્રથી સમાહાર૬ન્દ્રસમાસ થયો છે. તેમાં ‘નધ્યક્ષ ડસવીલુહૂ૦ રૂ.૨.૧૬૦' સૂત્રના કુત્ અંશના કારણે ૩ કારાન્ત વહુ શબ્દનો પૂર્વમાં પ્રયોગ થયો છે. અહીં અર્ધમાત્રાનું લાઘવ થાય તે માટે સમાહારદ્વન્દ કરી એકવચનમાં પ્રયોગ કર્યો છે અને સમાહારદ્વન્દનો નુપંસકલિંગમાં પ્રયોગ ‘ ત્વ (ત્તિ.રા.શ્નો 3) આ વચનના કારણે થયો છે. હવે 'વહુનમ્' આ પ્રમાણે એકવચનાન પ્રયોગ હોવા છતાં અહીં સૂત્રમાં વધુ અને જળ આમ બે શબ્દો છે, એમ સ્પષ્ટ બોધ થાય તે માટે બૃ. વૃત્તિમાં વહુ' 'TO' તો શો આમ છૂટ્ટો નિર્દેશ કર્યો છે. વહુ અને ના શબ્દો અનેક અર્થવાળા છે તેથી કયા અર્થમાં વર્તતા તે બન્ને સંખ્યાવતું ગણાય છે? તે જણાવવા બૂવૃત્તિમાં મેરે વર્તમાન પંકિત બતાવી છે. (2) સૂત્રમાં વહુ-i એ ઉદ્દેશ્યનું ઉપાદાન કર્યું હોવાથી ઉદ્દેશ્યની આકાંક્ષા નિવૃત્ત થવાના કારણે પૂર્વસૂત્રથી ત્યા એ ઉદ્દેશ્યશબ્દની અનુવૃત્તિનું અહીં ગ્રહણ નથી. પરંતુ સૂત્રમાં વિધેયનું ઉપાદાન ન હોવાથી વિધેયની આકાંક્ષા નિવૃત્ત નથી થતી, પરંતુ ઊભી રહે છે, તે આકાંક્ષા પૂર્ણ કરવા પૂર્વસૂત્રથી સંધ્યાવત્ (વિધેય) ની અનુવૃત્તિનું ગ્રહણ છે. શાબ્દબોધ ધાત્વર્થપ્રધાન હોવાથી ખૂ.વૃત્તિમાં અવત: પદનો અધ્યાહાર કર્યો છે. (3) મેર શબ્દ ફાડવું, બે ટૂકડા કરવા, ઉપજાત અને વિશેષતા વિગેરે જુદા જુદા અનેક અર્થમાં વર્તે છે. તેમાં નાના અર્થક ભેદશબ્દ અહીં વિવક્ષિત હોવાથી વૃત્તિમાં નાનાત્વ' એમ બતાવ્યું. વળી નાના શબ્દનાં ય વિના, અનેક, ઉભય તથા બીજા પણ અર્થો થતા હોવાથી પ્રકૃતિમાં ઉપયોગી અનેક અર્થને જણાવવાવપ્રતિયોનિ નું ગ્રહણ કર્યું છે. (A) જેને ઉદ્દેશીને વિધાન કરવાનું હોય તે ઉદ્દેશ્ય. સૂત્રમાં જે 'કાય છે, તે ઉદ્દેશ્ય કહેવાય છે. (B) જેનું વિધાન કરાય તે વિધેય. સૂત્રમાં જે કાર્ય છે, તે વિધેય કહેવાય છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy