SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૦ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - અનુબંધ જેની સાથે જોડાય છે તેની નજીક (અનંતર) માં રહીને કાર્ય સાધે છે. તેથી અનુબંધ અને તેની સાથે જોડાનાર ધાતુ, પ્રત્યયાદિ વચ્ચે આનંતર્ય (સામીપ્ય) સંબંધ મળે છે. આ આનત સંબંધને લઈને વિત્, હિ આદિ બહુવ્રીહિસમાસ થઇ જશે. (અર્થ ' ઇત્ છે નજીકમાં જેને આવો થશે.) શંકા:- તમારી વાત બરાબર નથી. કેમકે આતંતય અર્થમાં બહુવ્રીહિસાસ થઈ શકતો નથી. અર્થાત્ બદ્વીહિસમાસથી આનંત અર્થ પ્રતીત ન થતો હોવાથી તેમાં આનંતર્ય અર્થને લઈને ઐકાÁ સામર્થ્ય પ્રગટ ન થઈ શકવાથી વિત, હિન્ આદિ બહુવીહિસમાસ નહીં થઇ શકે. સમાધાન - સૂત્રવચનના સામર્થ્યથી અર્થાત્ સૌત્રનિર્દેશ રૂપે અહીં આનંતર્ય અર્થમાં બહુવ્રીહિસમાસ થઈ જશે. શંકા - જો એમ છે તો તે ઇન્ સંજ્ઞક વર્ણ જેમની નજીકમાં (અનંતરમાં) છે તેવા પૂર્વ અને ઉત્તર (પછીના) બન્નેને આશ્રયી ઇત્ સંબંધી કાર્ય પ્રાપ્ત થશે. જેમકે પવતો રળીયો ૬.રૂ.૩૦' સૂત્રનાં ફળીયો સ્થળે ફુલન્ નો ઇત્ વર્ણ ન્ પૂર્વમાં [ ને નજીક છે અને ઉત્તરમાં હું ને નજીકમાં છે તેથી નિત્ આ બહુવ્રીહિના જૂઇ છે નજીકમાં જેને અર્થ મુજબ બન્ને પ્રત્યયો ન ગણાવાથી ફ્રને લઇને પણ ગત્ કાર્ય થવાનો દોષ આવશે. સમાધાન - આ દોષ ન આવે. કેમકે ‘મવતોરીયમી ૬.૩૨૦' સૂત્રની 'બવારાષ્ટવેડર્ષે | વયેતો પ્રત્યયો ભવત: (.વૃતિઃ)' વ્યાખ્યામાં જુદા બતાવેલા રૂ ને જોઇને સૂત્રમાં વર્તતો તેમનો પાઠ જુદો કરી લેવો જોઈએ. જેથી જુ અનુબંધ પૂર્વના રૂવને જ નજીક ગણાય અને ઉચ્ચારણકાળના વ્યવધાનને લઈને પછીના ફ્રન્ ને તે નજીક ન ગણાયઆમ આનંતર્ય અર્થમાં બહુવીહિસાસ મુજબ ફુલન્ જ નિત્ થવાથી શું ને ત્ કાર્ય થવાનો દોષ નહીં આવે. શંકા - સૂત્રમાં અને ફ્રનો પાઠ જુદો અવશ્ય કરવા યોગ્ય છે. જો જુદો પાઠન કરવામાં આવે તો અનુબંધના અવયવ (એકાન્ત) પક્ષે પણ સંદેહ થાય. ત્યાં સમજાય નહીં, અનુબંધ પૂર્વનો અવયવ થાય છે કે પાછળનો? સમાધાન - આ તો ફક્ત સંદેહ થાય છે. જ્યાં સંદેહ ઊભો થાય ત્યાં સર્વત્ર આન્યાય ઉપસ્થિત થાય છે કે “ચાક્ષાનો વિશેષતિપત્તિ હિન્દ્રા નક્ષળા ) તેથી વ્યાખ્યા (બ.વૃત્તિ) માં ન્ પૂર્વનો અવયવ થાય છે (A) બુંન્યાસમાં તથા પરચેવાનન્તરો ન પૂર્વત્તિ' આવી જે પંકિત છે તેનો અભિપ્રાય સમજાતો નથી. વિદ્વાનો બેસાડવા પ્રયત્ન કરે. (B) સૂત્રના શબ્દાર્થની બાબતમાં સંશય ઉત્પન્ન થાય તો વ્યાખ્યાથી વિશેષ અર્થનો બોધ કરી સંશયની નિવૃત્તિ કરવી. સંશય પડવાથી સૂત્ર (લક્ષણ) કાંઈ અસૂત્ર બની જતું નથી.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy