SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ १.१.३४ ૨૬૧ વિવરણ:- (1) સૂત્ર'..રૂર' માં પ્રત્યાયના ગ્રહણથી જેમ પ્રત્યયાન્તનું ગ્રહણ કરેલું, તેમ અહીં પણ વત્, તસ અને મામ્પ્રત્યયથી તે તે પ્રત્યકાન્ત શબ્દને અવ્યયસંજ્ઞા સમજવી. અવ્યયસંજ્ઞાના કારણે આ વિભક્તિનો વ્યયસ્થ રૂ.૨.૭' સૂત્રથી લોપ થવો વિગેરે વિગેરેથી નીચે આપેલ ટિપ્પણ-A માં તો મુમી' સૂત્રથી વિકલ્પ અનુસ્વાર થવો ઇત્યાદિ) ફળ મળશે. (2) મા પ્રત્યય ત્રણ પ્રકારે છે. (૧) પછી બહુવચનનો પ્રત્યય, (૨) વિત્યાઘેડવ્યથ૦ ૭.૩.૮' સૂત્રથી વિહિત તદ્ધિતનો પ્રત્યય અને (૩) ધાતોનેસ્વરાત્0 રૂ.૪.૪૬' સૂત્રથી પરીક્ષાના આદેશભૂત માન્ પ્રત્યય. સૂત્રમાં અવિશેષપણે મા નો નિર્દેશ કર્યો હોવાથી તેનાથી ઉપરોક્ત ત્રણેય પ્રકારના માનું ગ્રહણ પ્રાપ્ત છે. જ્યારે તદ્ધિત અને પરોક્ષાસ્થાનનિષ્પન્ન એવા બે માનું ગ્રહણ જ ઈષ્ટ છે, કારણ તે બન્નેની જ અવ્યયસંજ્ઞા કરવી છે. આમ સૂત્રગત નામશબ્દ (લક્ષણ) ષષ્ઠીબહુવચનના મામ્ પ્રત્યયમાં અતિવ્યાપ્ત થતું હોવાથી અલક્ષણરૂપ છે. તેથી તેનું સમાધાન કરતા બૃહદ્રુત્તિકાર ‘સાહચર્ય ની વાત કરી રહ્યા છે. લોકમાં જેમ ‘રામ-નમ્રnt' એવું કહે છતે લક્ષ્મણના સાહચર્યથી થાપત્યત્વે સદશ એવા દશરથપુત્ર રામનું ગ્રહણ થાય અને રામ-st' એવું કહે છતે કૃષ્ણના સહચારી એવા બલરામનું ગ્રહણ થાય. તેમ અહીં વત્ અને તત્ એ અવિભકિત' (વિભકિતભિન્ન) પ્રત્યયો છે, તેના સાહચર્યથી ‘સાદ સાચેવD) ન્યાય બળે મામ્ પ્રત્યય પણ વિભક્તિભિન્ન જ લેવાનો. ષષ્ઠી બહુવચનનો પ્રત્યય વિભક્તિનો હોવાથી હવે તેનું ગ્રહણ નહીં થાય. બાકી રહેલા બન્ને બાજૂનું ગ્રહણ થશે. અર્થાત્ રાઝ વિગેરે સ્થળે વવના સ્થાને થયેલા પરોક્ષાના માનું તથા પતિતરા વિગેરે સ્થળે ‘વિક્રત્યાઘે ૭.૨.૮' સૂત્રથી થયેલા તદ્ધિતના નું ગ્રહણ થશે. કેમકે તે બન્ને વિભક્તિભિન્નત્વેન વર્તસ ને સદશ (= હિત) છે. બુ. વૃત્તિમાં વર્તુ–સ ના સાહચર્યથી મામ્ તદ્ધિતનો લેવાનો કહ્યો છે. પરોક્ષાનો મા તદ્ધિતપ્રકરણનો નથી. છતાં તદ્ધિત શબ્દની પ્રસ્તુતમાં વિપત્વેિ તયો (= વા-તો) હિતી (= સો) તિ તદ્ધિતો આવી વ્યુત્પત્તિ હોવાથી પરીક્ષાના નામનું પણ તદ્ધિત પ્રકરણના મામ્ ભેગું ગ્રહણ થાય છે. (A) પરોક્ષાસ્થાનનિષ્પન્ન મા પ્રત્યય અંતે હોય તેવા શબ્દને આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થવાના કારણે પરિયાંવષા વિગેરે રૂપ સિદ્ધ થશે. તે આ રીતે - પાવાને આ સૂત્રથી અવ્યયસંજ્ઞા થવાના કારણે તે નામ બનશે. નામ બનતા તેને વિભક્તિનો ટા પ્રત્યય થશે. ત્યારબાદ ‘મવ્યયસ્ય રૂ.૨.૭' સૂત્રથીરાનો લોપ થતા તેનો સ્થાનિવદ્વાવ મનાવાથી ‘તન્ત પરમ્ ?..૨૦' સૂત્રથી પદ થવાથી‘ત મુમો .રૂ.૨૪' સૂત્રથી વિકલ્પ અનુસ્વાર થવારૂપ ફળ મળશે અને પર્યાવર્ષા (તથા પાયાઝા) રૂપ સિદ્ધ થશે. (B) સાહચર્યથી સદશનું જ ગ્રહણ કરવું.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy