SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ૨.૨.૨૦ ૨૨૫ અહીં સ્વસ્ અવ્યયસંબંધી સાતેય વિભક્તિના દષ્ટાંત આપી દરેકમાં તેનું સ્વરૂપ અવ્યય (વ્યય ન પામે તેવું એકસરખું) રહે છે, તે બતાવ્યું છે. (5) સમાસના અંતભાગે ર્ આદિ અવ્યયો વર્તતા હોય ત્યારે આખા સામાસિક શબ્દને અવ્યયને લગતા કાર્ય થાય કે ન થાય તે બાબતમાં વિધિ-નિષેધ મુખે દષ્ટાંત વિશેષને બતાવે છે. (a) અત્યુદળેલી, (b) મત્યુઘેલ: – ‘પ્રાવપર રૂ..૪૭' કચેરતિક્ષાનો = મત્યુલો અને કતિત્તા = બચેસ: (બૃહદ્રુત્યર્થ – આદષ્ટાંતોમાં તાન્ત (અતિક્રમણ કરનાર)ની અર્થપૂર્વપદાર્થની પ્રધાનતા છે, બ્રેસ્ અવ્યયની નહીં. સમાસમાં ગૌણ પડી ગયો છે. તેથી અહીં પૂર્વપદાર્થપ્રધાન સમાસને થયેલી આદિ વિભકિત અતિક્રમણકર્તાના અભિધાયક’ સંબંધી કહેવાશે, ૩ણ્યેન્ અવ્યય સંબંધી નહીં. તેથી ‘મવ્યયસ્થ રૂ.૨.૭' સૂત્રની પ્રાપ્તિ ન હોવાથી સ્થાતિ વિભકિતનો લોપ નહીં થાય.) શંકા -“પ્રાવપરિ૦ રૂ.૨.૪૭' સૂત્રથી #ત્તાઘર્થ ગતિ શબ્દ દ્વિતીયાન્ત નામની સાથે સમાસ પામે છે. પ્રસ્તુતમાં શ્વેત્ અવ્યય ઊંચે’ આમ અધિકરણશક્તિપ્રધાન શબ્દ છે. તેથી તેને કર્માર્થક દ્વિતીયા વિભકિત થઇ શકે નહીં. તો બન્નેનો સમાસ શી રીતે થયો? સમાધાન - સમાસાદિ વૃત્તિના વિષયમાં શક્તિપ્રધાન એવા પણ અવ્યયો શક્તિમપ્રધાન બને છે. તેથી ગતિ શબ્દ સાથે સમાસ પામવાના અવસરે વચ્ચે અવ્યય ઊંચે’ આમ અધિકરણશકિતપ્રધાન શબ્દ ન રહેતા ઊંચે રહેલ આમ અધિકરણશક્તિમત્રધાન બનવાથી તેને કર્માર્થક દ્વિતીયા વિભક્તિ થઇ શકવાથી મત્યુષ્યનો આદિ સમાસ થઇ શકે છે. જેમ 'રોમેન્સ કદર' (દિવસ પોતાને રાતમાને છે) સ્થળે અચેતન દિવસમાં મનનકર્તુત્વનો આરોપ કરી પ્રયોગ સાધવામાં આવ્યો છે, તેમ પ્રસ્તુતમાં પણ અધિકરણશક્તિ અર્થક ઉન્ચેસ્ અવ્યયમાં અધિકરણશકિતમત્વનો આરોપ કરી પ્રત્યુચ્ચેલી આદિ પ્રયોગ સાધવામાં આવ્યા છે. ‘મવ્યયસ્ય રૂ..૭' સૂત્રથી અવ્યય સંબંધી સ્યાદિ વિભકિતનો લોપ થાય છે. આયુર્વેસો વિગેરે સ્થળે સમાસને અંતે વર્તતા સ્વર્ આદિ અવ્યયો ગૌણ પડી જાય છે. માટે ત્યાં સમાસનો અવયવ (ઉત્તરાંશ) અવ્યય છે, પરંતુ આખો સમાસ અવ્યય નથી. મત્યુષ્યો વિગેરે અવ્યયાન્ત સમાસ (સમુદાય) ઊંચે રહેલાને ઓળંગી ગયેલ આમ પૂર્વપદાર્થ અતિક્રાન્ત અર્થને મુખ્યપણે કહે છે, પણ સન્ચે અવ્યયના ઊંચે રહેલી અર્થને મુખ્યપણે નથી કહેતો. માટે અહીંન્ચેસૂઅવ્યય ગૌણ પડી ગયો છે. તેથી અહીં અવ્યયસ્ય રૂ.ર.૭' સૂત્રથી સ્યાદિ વિભક્તિનો લોપ નથી થયો. (A) दिनं कर्तृ आत्मानं रात्रिं मन्यते इत्यर्थः । कूलं पिपतिषतीत्यत्र कूल इवात्र दिने मननकर्तृत्वारोपः। (म. भाष्यप्रदीपो ઘોતતત્ત્વનો: પા.ફૂ. .8.૨૮)
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy