SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન ૨૦૮ કાળે (યુગપ) દરેકઅભિધેયનું અભિધાન કરવું તે.' ધન્ડસમાસમાં સમાસઘટક દરેક પદો સમુદાયાર્થને જ કહે છે. તેથી એક જ પદથી એક જ કાળે બધા પદાર્થોનો બોધ સંભવે છે. હવે એકપદથી જ જો બધા પદાર્થોનો બોધ થઈ જાય તો વાર્થનામયો: (A) ન્યાયથી ચોષ શબ્દનો પ્રયોગ અનુપપન્ન થશે, નો પ્રયોગથી જ પ્લેક્ષ-નગ્રોધનો બોધ થઇ જશે. તો ત્યાં સમજવું કે “હ્નો પ્રયોગ કરત તો બે પ્લેક્ષ' અભિધેય છે કે ‘પ્લક્ષ-નગ્રોધ' અભિધેય છે?' એવો સંદેહ થાત. તેનું નિરાકરણ કરવા સમાસઘટક ચોષ પદ છે. અથવા વિશ્રા: એ પણ અલૌકિક નિર્દેશ છે. કેમકે પાર્થ યાને રૂ.૨.૨૨’ – રોઃ ગાશ્રય: રસ્ય = હિન્ + fસ, આશ્રય + fસ, ક જેવા રૂ.૨.૮' – વિન્ + આશ્રય, ધાનીવાવ ૭.૪.૨૦૧' લુમ સિ નો સ્થાનિવદ્વાવ, “તન્ત પવન્ ૨.૨.૨૦' ને પદસંજ્ઞા, ': અવાજો. ૨.૨.૨૨૮' 7 વિ + આશ્રય અહીં બતાવ્યા મુજબ વિનાનો ૩થાય, પરંતુ વિવાશ્રય: પ્રયોગમાં તેવું નથી થયું. કારણત્યાં નિશબ્દ નથી પણ લિવ એમ નકારાન્ત શબ્દ છે. સમાસાદિવૃત્તિમાં જ ન કારાન્તલિવ શબ્દનો પ્રયોગ કરાય છે, બીજે નહીં. આતેની અલૌકિકતા છે. (2) શંકા - સૂત્રમાં ઓ નું ઉપાદાન મમ્ પછી કર્યું હોવાથી દ્વિતીયા વિભક્તિના નું ગ્રહણ થશે, પ્રથમ વિભક્તિના મો નું નહીં. કારણ પ્રથમા વિભક્તિનો ગૌ જો તેમને ગ્રહણ કરવો હોત તો ચીનસો (ત્તિ-ગ-ન ) આવું સૂત્ર બનાવત. સમાધાન - એવું નથી. સૂત્રમાં રિ પછી અને ત્યાર પછીનાકમેન આમસિ વિગેરેનોજે વ્યતિક્રમથી (આડોઅવળો) નિર્દેશ કર્યો છે, એ જ સિદ્ધ કરે છે કે અહીંગોની આવૃત્તિ (દ્વિરુચ્ચારણ) કરીને પ્રથમ અને દ્વિતીયા એમ બન્નેના મો લેવાના છે, તે આ પ્રમાણે. સૂત્રમાં મમ્ અને નસ્ ની વચ્ચે જે તે શબ્દ લીધો છે તે એકશેષ વૃત્તિ પામેલો છે એમ ગણી તેની આવૃત્તિ કરી એક ગો ને આ સાથે મેળવાળો લેવો, જેથી દ્વિતીયા દ્વિવચનના ગૌ નું ગ્રહણ થઈ શકે. બીજા ઓ ને નમ્ સાથે મેળવાળો લેવો, જેથી પ્રથમ દિવચનના શોનું ગ્રહણ થાય. જો સૂત્રકારશ્રીને દ્વિતીયા દ્વિવચનનો જો પ્રત્યય લેવો ઈટ હોત તો તેઓશ્રી સૂત્રમાં ન પ્રત્યયને અન્ પ્રત્યયની પૂર્વે બતાવત. પરંતુ બન્ને ઓ નું ગ્રહણ કરવું છે માટે જ બુ. વૃત્તિમાં ‘વિશેન પ્રહ' લખ્યું છે. (3) દષ્ટાંત - | (i) ૨ના (ii) રાનાનઃ રાનન્ + fસ राजन् + जस् *-ન્નિવો:૦૧૨.ર” – સિને પુ સંશા | કj-સ્ત્રિયો: ૧.૨.૨૨' ને નમ્ ને યુદ્ સંજ્ઞા (A) જેનો અર્થ ઉક્ત (અભિહિત) થઇ ગયો હોય અથર્ જણાઇ ગયો હોય તેનો પ્રયોગ કરવો નહીં.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy