SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ પાણિનિ સૂત્ર : ‘ભાષામાં સર્વસ૦ રૂ.૨.૨૦૮' * ‘નિટિ ધાતોરનભ્યાસસ્ય ૬.૬.૮' સિદ્ધહેમ સૂત્ર * ‘તંત્ર વસ્તુ૦ ૧.૨.૨' * 'ગત સ્ ૬.૪.૧૨૦' * 'વવેળાના ૭.૨.૬૭’ ‘ધર્મળિ દ્વિતીયા ૨.રૂ.૨’ * ‘વસો: સમ્પ્રસારમ્ ૬.૪.૨રૂ?' ૩૫ + સદ્ + વસુ ૩૫ + સત્ સત્^) + વવસ ૩૫ + સેક્ + વસુ ૩૫ + સેવ્ + રૂટ્ + વવસ ૩૫+સે++વવમુ+શમ ૩૫+સે++ઽસ્ +શક્ હવે આ અવસ્થામાં સ્ (હિ.બ.વ.) એ સર્વનામસ્થાન પ્રત્યય નથી. તેથી તેને સંપૂર્ણ નામને ટકાવનાર સર્વનામસ્થાન સંજ્ઞાનો અભાવ હોવાથી ર્ અંશ ઉડી જાય છે અને આગળ સાધનિકામાં શત્ ના સ્નો ર્, નો વિસર્ગ આદેશ અને ઉપસેવુસ્ ના સ્ નો વ્ આદેશ કરવાથી ઉપસેલુવઃ પ્રયોગ સિદ્ધ થાય છે, જેમાં ઉપસેલુમ્ નામ અખંડ નથી. અહીંધ્યાનમાં રાખવું કે પસેલુવઃ પ્રયોગને સિદ્ધ કરવા ૩૫ + સેક્ + ટ્ + ૩સ્ + શક્ અવસ્થામાં રૂટ્ ને ઉડાવવો જરૂરી હતો અને તેને ઉડાવવાનું બીજું કોઇ નિમિત્ત ન વર્તતા સર્વનામસ્થાન સંજ્ઞાની ગેરહાજરી રૂપ નિમિત્તના બળે ઉડાવવામાં આવ્યો છે. આમ પાણિનિ ઋષિએ બતાવેલી મોટી પણ સર્વનામસ્થાન સંજ્ઞા સાન્વર્થ હોવાથી જરૂરી છે.’’ તો આમ કહેનારની વાત બરાબર નથી. કેમ કે ર્ ને રદબાતલ કરવાનું બીજું નિમિત્ત છે. ર્ આગમ પાણિનિ વ્યાકરણ પ્રમાણે ‘વસ્વાના॰' (પા.પૂ. ૭.૨.૬૭) સૂત્રથી વ્યંજનાદિ વસુ પ્રત્યયના નિમિત્તે થયો છે, અને સિદ્ધહેમ વ્યાકરણ પ્રમાણે 'y-૬-પૃ૦ ૪.૪.૮' સૂત્રથી વ્યંજનાદિ પરોક્ષાને લઇને પ્રવર્તો છે. હવે જ્યારે ઉપરોકત સાધનિકામાં વસ્તુ નો સ્ આદેશ કરવામાં આવે છે, ત્યારે જેમ છત્રની સાથે તેનો છાંયો પણ ચાલ્યો જાય છે તેમ ટ્ નું નિમિત્ત વ્યંજનાદિ વસ્તુ પ્રત્યય ગેરહાજર થવાથી ‘નિમિત્તાપાયે નૈમિત્તિ॰ સ્થાપ્યપાયઃ ’ ન્યાયાનુસાર ર્ આગમ પણ આપમેળે ચાલ્યો જ જવાનો છે. માટે ૩પસેલુષઃ વિગેરે પ્રયોગોની સિદ્ધિ માટે કોઇ તકલીફ પડતી ન હોવાથી તેમની સિદ્ધિ માટે આટલી મોટી સર્વનામસ્થાન સંજ્ઞા કરી શસ્ આદિ પ્રત્યયોને તે સંજ્ઞાની પ્રાપ્તિનો અભાવ બતાવી તેના બળે દ્ ને હટાવવાની નકામી માથાફોડમાં પડવું યુક્ત ન ગણાય. તેથી ગુરૂ એવી સર્વનામસ્થાન સંજ્ઞા કરવામાં પાણિનિ ઋષિની ક્ષતિ થઇ છે તેમાં કોઇ ફેર નથીB). માટે અહીં લઘુ એવી ઘુટ્ સંજ્ઞા કરી છે. (3) પુણ્ ના પ્રદેશો ‘યુટિ ૧.૪.૬૮' વિગેરે સૂત્રો છે ।।ર૮।। * ‘અનાવેશારે૦ ૪.૨.૨૪' * 'તૃ-g-p૦ ૪.૪.૮' * ‘ગોળાત્ સમયા૦ ૨.૨.રૂરૂ' * વવત્ સ્૦ ૨.૨.૨૦' →>> - શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન -> (A) પાણિનિ વ્યાકરણમાં પહેલા સદ્ નું દ્વિત્વ કરે છે. પછી ‘ગત સ્૦ ૬.૪.૬૨૦' સૂત્રથી દ્વિત્વ લોપ અને શિ આદેશ કરે છે. જ્યારે સિદ્ધહેમમાં ‘અનાવેશારે ૪.૧.૨૪' સૂત્રથી જ ર્ આદેશ અને હિત્વ-નિષેધ સાધી લેવામાં આવે છે. (B) જુઓ ‘પા.સૂ. ૧.૧.૪૨' કાશિકા ઉપરની પદમંજરી ટીકા.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy