SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ .૨૭ ૧૭૩ गुडो बहुगुडो द्राक्षा। अर्थवदिति किम्? वनम्, धनम् नान्तस्यावधेर्मा भूत्, नामत्वे हि स्याद्युत्पत्तौ पदत्वान्नलोप: स्यात्। यदाऽनुकार्यानुकरणयोः स्याद्वादाश्रयणेनाभेदविवक्षा तदाऽर्थवत्त्वाभावान्न भवति नामसंज्ञा; यथागवित्ययमाहेति; यदा तु भेदविवक्षा तदाऽनुकार्येणार्थनार्थवत्त्वाद् भवत्येव-पचतिमाह, च: समुच्चये, “नेविंशः" (રૂ.રૂ.૨૪) “પજવેર્ને.” (રૂ.રૂ.૨૮) ફત્યાદિ નાનપ્રવેશ:–“નામ સિદ્યગ્નને” (૨.૨.૨૨) રૂચાવવ: પારકા સૂત્રાર્થ:- ધાતુ, વિભકત્યન્ત અને વાક્યને છોડીને અન્ય અર્થવત્ શબ્દને નામ' સંજ્ઞા થાય છે. સૂત્રસમાસ - ધાતુ વિશિષ્ટ વાક્ય ર તેષાં સમાહાર: = ધાતુવિMવાવચમ્ (સ.), ન ધાતુવિMpવાવચમ્ = અધાતુવિમરવાવચમ્ (નમ્ તત્.) ૨ અર્થોડા સ્વીતિ અર્થવ વિવરણ :- (1) સૂત્રમાં વર્તતા ધાતુ વિગેરે કેટલાક શબ્દો આ પ્રમાણે બન્યા છે. (a) ‘-fમિ. (૩UTT૦ ૭૭૩)' રતિ ક્રિયાર્થમ્ = ઘg. (b) ડનિટ ૪. ૨૨?' – તે વિશિષ્ટાડને = થાય, (c) “પુa ૨૨૮' –ને અÁતે = અર્થ અને સોડાડતિ = અર્થવ (2) અર્થ શબ્દના જુદા જુદા અનેક અર્થો છે. જેમકે – (૧) નાર્થે મોડસિ? અહીં અર્થ શબ્દ ‘પ્રયોજન” અર્થમાં વર્તે છે. (૨) માર્થો ધૂમ:, અહીં અર્થ શબ્દ ‘નિવૃત્તિ' અર્થમાં છે. (મચ્છરને દૂર કરવા માટે ધૂમાડો.) (૩) અર્થવાના, અહીં અર્થ શબ્દ “ધન” અર્થમાં છે. (૪) મયમી વનચાર્ય. અહીં અર્થ શબ્દનો ‘અભિધેય”(A) અર્થ છે. આમ અનેક અર્થોમાં વર્તતા અર્થ શબ્દને પ્રસ્તુત સૂત્રમાં અભિધેય” અર્થમાં ગ્રહણ કરવાનો છે, કેમકે તે વ્યાપક અર્થવાળો છે. અભિધેય અર્થનું ગ્રહણ કરવાથી બાકીના અર્થ શબ્દના પ્રયોજનાદિ અર્થોનો પણ સમાવેશ તેમાં થઇ જાય છે. કેમકે પ્રયોજન, નિવૃત્તિ અને ધન અર્થો પણ અભિધેય (= વાચ્ય) તો છે જ. જો અર્થ શબ્દને પ્રયોજન આદિ બીજા અર્થમાં ગ્રહણ કરીએ તો વિપર્યય છે. અર્થાત્ બીજા અર્થોમાં તેમના સિવાયના બાકીના અર્થોનો સમાવેશ થઈ શકે એમ નથી. જો વ્યાપક અર્થ લેવો સંભવતો હોય તો બીજા અર્થોના ગ્રહણમાં પ્રમાણ (યુક્તિ) નહોવાથી વ્યાપક અર્થનું જ ગ્રહણ થાય. આથી બૂવૃત્તિમાં ગોંડપિધેય: એમ કહ્યું છે. હવે તે અભિધેય” રૂપ અર્થબે પ્રકારનો છે; અંતરંગ અને બહિરંગ. અંતરંગ અભિધેય વસ્તુના જ્ઞાનસ્વરૂપ છે અને તે જ્ઞાનનો વિષય બનતી વસ્તુ બહિરંગ અભિધેય છે. જેમકે ઘટનું જ્ઞાન અંતરંગ અભિધેય છે અને જ્ઞાનમાં (A) શંકા - જે અર્થવાનું હોય તેને જ જો નામસંજ્ઞા થાય છે તો અસત્ એવી વસ્તુના વાચક એવા શશવિષાળ, માસુમ વિગેરે અભાવવચનોને તો નામસંજ્ઞા નહીં થાય ને ? કારણ ત્યાં ‘અર્ધાભાવ” છે. સમાધાનઃ- ના. એવું નથી. અર્થ શબ્દ પધેય અર્થમાં વર્તે છે અને અભાવ પણ “અભિધેય” છે જ. જો અભાવને તમે અભિધેય નહીં માનો તો “અર્ધાભાવ” એવો તમે જે પ્રયોગ હમણાં કર્યો, તે પણ નહીં કરી શકો, કારણ તે ય અનર્થક છે. આમ અભાવવચન એવા વિષાણ વિગેરેને નામસંજ્ઞા થશે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy