SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન સમાધાન - ફળ એ મળશે કે – મોનં પર, તવ પવિષ્યતિ, મમ વિધ્યતા પર, તવ પવિષ્યતિ, મને ભવિષ્યતિા.... ઇત્યાદિ સ્થળોમાં આખ્યાતભેદે વાક્યનો ભેદ હોવાથી વાયુ, ર..ર?' સૂત્રથી તવ-મમ નો તેવિગેરે આદેશ નહીં થાય. લૌકિકોની(A) વ્યાખ્યા પ્રમાણે જો અહીં પ્રવર્તીએ તો આખ્યાતભેદ હોવા છતાં એક જ વાક્ય હોવાથી મોરને (B)gવ, તે ભવિષ્યતિ, જે વર્ગતિ... ઇત્યાદિ પ્રયોગ થવાની આપત્તિ આવત. શંકા - વૈયાકરણોના મતે જો આખ્યાત ભેદે વાયભેદ હોય તો કુરુ કુરુ : રુટ સ્થળે એક સાથે બે વાક્યનો પ્રયોગ કર્યો હોવાથી ત્યાં એકવાક્યત્વનો અભાવ છે, તેથી આદેશ ન થવો જોઈએ તો કેમ કર્યો? સમાધાન - કૃધાતુને હિ પ્રત્યય લાગીને ગુરુ રૂપ બન્યા પછી ‘મસંયોલોઃ ૪.૨.૮૬' સૂત્રથી દિ નો લોપ થયે છતે પૃપ૦ ૭.૪.૭૨' સૂત્રથી દ્વિત્વ થતા ગુરુ રુ પ્રયોગ થાય છે. આમ ત્યાં હિ પ્રત્યયના સ્થાને બે વાર પ્રયોગ થયો છે, તેથી કુરુ કુરુ એવો રૂપભેદ હોવા છતાં અર્થનો અભેદ હોવાથી આધ્યાતિ નો પણ અભેદ (એકત્વ) જ છે. તેથી એક જ વાક્ય હોવાથી ત્યાં નમ્ આદેશની પ્રાપ્તિ છે. (7) વા ના પ્રદેશો પલટ્યુર્વિવત ૨.૭.૨૬ વિગેરે છે પારદા. ધાતુવિમવિવેચકર્થવત્રમ ા.૨.૨૭ના बृ.व.-अर्थोऽभिधेयः-स्वार्थः, द्रव्यम्, लिङ्गम्, संख्या, शक्तिरिति, द्योत्यश्च समुच्चयादिः। तद्वच्छब्दरूपं ધાતુવિમવન્યવાવવાં નામસંd મવતિા વૃક્ષ, નક્ષ, સુવા, કૃષ્ણ, સ્થિર, વા, સ્વ, પ્રતિ, धवश्च खदिरश्च। धातु-विभक्तिवर्जनं किम् ? अहन, वृक्षान, अयजन्अत्र नामत्वाभावे "नाम्नो नोऽनह्नः" (२.१.९१) इति नलोपो न भवति। विभक्त्यन्तवर्जनाच्चाऽऽबादिप्रत्ययान्तानां नामसंज्ञा भवत्येव। आप-अजा, વિદુરના રી-જોરી, ગુમારી, કાન- ય, ક્યાય ઉત-યુવતિઃ ત્રવધૂ મોજા कृत्-कारकः, कर्ता, भिनत्तीति भिन्ः एवं छित्। तद्धितः-औपगवः, आक्षिकः। वाक्यवर्जनं किम् ? साधुर्धर्म ब्रूते। अर्थवत्समुदायस्य वाक्यस्य नामसंज्ञाप्रतिषेधात् समासादेर्भवत्येव-चित्रगुः, राजपुरुषः, ईषदपरिसमाप्तो (A) લૌકિકોની માન્યતા મુજબ મોરને પવ, તવ પવિષ્યતિ, મન પવિષ્યતિ આ એક જ વાક્ય એટલા માટે છે કે પ્રથમ અંશમાં કર્મરૂપે રહેલું સોન પદ તવ પવિષ્યતિ અને મમ વર્ગતિ એ બે અંશમાં કર્તરૂપે અપેક્ષાય છે. આમ સાપેક્ષતા હોવાથી ત્યાં એકવાક્યતા છે. તાત્પર્ય કે મો પર કહ્યા પછી પાણી આકાંક્ષા ઊભી રહે છે કે મને ઓદન પકાવવાનું કેમ કહ્યું?' તે આકાંક્ષા તવ ભવિષ્યતિ, મમ પવિષ્યતિ એ બે અંશો પૂરી કરે છે. આમ નિરાકાંક્ષ એવું એક વાક્ય બને છે. મોન”, તવ પવષ્યતિ, મન પવિષ્યતિ ઈત્યાદિ સ્થળોમાં નમ્ પછી માધ્યાત ડ્યૂયમાણ (સાક્ષાત્ ઉલ્લેખિત) ન હોવા છતાં ગમ્યમાન (જાતો) હોવાથી મોનએ પણ વાક્ય છે. તેથી ત્યાંય વાક્યભેદ હોવાથી તવ-મમ ના તે- આદેશ થવાની આપત્તિ નથી. (B).
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy