SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૬ શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન વર્ણસમાપ્નાયમાં તેમનો સાક્ષાત્ પાઠ બતાવ્યો છે. દીર્ઘવર્ણો પ્રચૂર વિષયવાળા છે માટે જ સિદ્ધચકની આદિમાં વર્ણસમાપ્નાયમાં સાક્ષાત્ દર્શાવેલા સ્વરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમજ 'પોડાવ્યોપતિ'(A) વિગેરે સ્થળે પણ સ્કુતવર્ગો વિનાના થી : (વિસર્ગ) સુધીના વર્ગોને લેવામાં આવે તો જ ત્યાં બતાવેલી સોળ સંખ્યાનો મેળ પડે. અથવા દૂરથી આમંત્રણ અર્થમાં તૂરાવામ–૦ ૭.૪.૬' સૂત્રથી ડુત આદેશનું વિધાન કર્યું છે. વળી તે પ્લત આદેશનો સ્થાની સ્વાદિ સ્વર છે. આમ હસ્વાદિ સ્વર વર્ણ હોવાથી તેમના સ્થાને થતા પ્લત આદેશ પણ ‘તલાશાસ્તવત્ ભવત્તિ'ન્યાયથી વર્ણ રૂપે સિદ્ધ થશે.આથી વ્યાજબી જ કીધું છે કે પ્લત વર્ગોનો અતિ અલ્પ પ્રયોગ થતો હોવાથી ‘ગોદ્રા:' એમ બહુવચન દ્વારા દીર્ઘના ઉપલક્ષણથી તેમનો પણ સ્વરસંજ્ઞાના લક્ષ્ય તરીકે પરિગ્રહ (સૂચન) થાય છે. શંકા - ષોડશકેવ્યોપતિ સ્થળે સોળ સ્વરોમાં ગં અને ને પણ સ્વરરૂપે(B) આવરી લીધા છે. જ્યારે પૂર્વાચાર્યોના મતે , 5, 7 અને )(T ને વ્યંજનસંજ્ઞા પણ થાય છે. હવે જો અને . ને અહીં વ્યંજનસંજ્ઞા નહીં સાધવામાં આવે તો શું પૂર્વાચાર્યોના મત સાથે વિરોધ નહીં આવે? સમાધાન - વાર્થિનમ્ ૨.૨.૨૦' સૂત્રથી વર્ણોને વ્યંજનસંજ્ઞા કર્યા બાદ પછીના સૂત્રોમાં ધુટ આદિ જે સંજ્ઞા કરવામાં આવી છે તે વ્યંજનોને કરવામાં આવી છે. , , અને (૫ને શિ સંજ્ઞા પણ ૧૧.૨.૨૦'પછીના સૂત્રથી જ કરવામાં આવી હોવાથી સમજી શકાય છે કે , અને (ને પણ વ્યંજન સંજ્ઞા લાગુ પડે છે. અથવા 'નિમ્ .૨.૨૦' સૂત્રસ્થ વિ. પદસ્થળે એકશેષવૃત્તિ ગણી તેની આવૃત્તિ કરવી. અર્થાત્ તે સૂત્ર‘શાંતિઃ તિર્થનમ્' આવું સમજવું. પ્રથમ દિઃ પદનો વચ્ચે ગરિક વિગ્રહ પ્રમાણે અર્થ કરવો. જેથી ની આદિમાં (= પૂર્વમાં) ગં અને મ હોવાથી તેઓ કવિ ગણાતા તેમને વ્યંજન સંજ્ઞા થઈ જાય. બીજા દિઃ પદથી તે સૂત્રમાં દર્શાવેલા બહુવ્રીહિ પ્રમાણે થી સુધીના વર્ગોને વ્યંજનસંજ્ઞા થઇ જાય. આમ બં, અ, અને (૫ને વ્યંજનસંજ્ઞા સિદ્ધ થતી હોવાથી પૂર્વાચાર્યોના મત સાથે વિરોધ નહીં આવે. (લઘુન્યાસમાં અને (એ સૂના સ્થાને થતા હોવાથી ‘તવાસ્તવત્ ભવત્તિ'ન્યાયથી તેઓ પણ વ્યંજન ગણાય’ આમ કહી – અને )(Tની બાબતમાં પૂર્વાચાર્યો સાથેનો વિરોધ ટાળ્યો છે.) (5) શિશ્ના પ્રદેશો ‘ટિ: પ્રથમક્રિતીય ?.રૂ.રૂવ' વિગેરે સૂત્રો છે ૨૬ / (A). માિિ ષોડશોર્મન્ત્રપુ ષોડશ રોહિગ્યા રેવતા પિપીચન્તા (૨.૭.૨ છં. ન્યાસ) (B) “વોડાવ્યો.' સ્થળે સ્વરરૂપે દર્શાવેલા ને આ વ્યાકરણના ૧.૧.૪” સૂત્રના ગૌત્તા: પદનો ગૌરી મન્ના: વિગ્રહ કરી આવરી લીધેલા સમજવા. વર્ણ સમાસ્નાયમાં શો ને અંતે ગંગ: વર્ણો આવે છે, માટે તેઓ સ્વર રૂપે અહીં પણ આવરાઇ જાય છે.
SR No.023413
Book TitleSiddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 01
Original Sutra AuthorHemchandracharya
AuthorSanyamprabhvijay, Prashamprabhvijay
PublisherSyadwad Prakashan
Publication Year2012
Total Pages484
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy