SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મબિંદુપ્રકરણ પાંચમો અધ્યાય आत्मनः स्वस्य अनुप्रेक्षा पर्यालोचना भावप्रत्युपेक्षारूपा, यथाकिं कयं किं वा सेसं किं करणिज्जं तवं च न करेमि। પુવાવરક્તજાતે નારણો માવડિજોદ 9૧દ્દા (કોષ નિર૬૩) ત્તિ | પોતાની ભાવપ્રતિલેખના રૂપ વિચારણા કરવી. જેમ કે - “મેં શું કર્યું? મારે શું કરવાનું બાકી છે? હું કરી શકાય તેવો કયો તપ કરતો નથી? આ પ્રમાણે પૂર્વાપરવાત્રકાલે વિચારનારને ભાવથી પ્રતિલેખના થાય છે.” • પૂર્વાપરરાત્રકાલનો અર્થ આ પ્રમાણે છે:- રાત્રિના પહેલા બે પ્રહર સુધીનો કાળ પૂર્વરાત્રકાલ છે. પછી અપરરત્રકાલ છે. આમ પૂર્વાપર રાત્ર કાલ એટલે આગલી રાતનો અને પાછલી રાતનો કાળ. (૭૧) एवमात्मन्यनुप्रेक्षिते यत् कृत्यं तदाह વિતપ્રતિપત્તિઃ આરારૂ૪છા રૂતિ उचितस्य गुणबृहकस्य प्रमादनिग्राहिणश्चानुष्ठानस्य प्रतिपत्तिः अभ्युपगम इति //૭૨l. આ પ્રમાણે પોતાની વિચારણા કર્યા પછી જે કરવું જોઈએ તે કહે છે - ઉચિતનો સ્વીકાર કરવો, અર્થાત્ ગુણની પુષ્ટિ- વૃદ્ધિ કરનારા અને પ્રમાદનો નિગ્રહ કરનારા અનુષ્ઠાનનો સ્વીકાર કરવો. (૭૨). તથા પ્રતિરક્ષા સેવનથુ રૂારૂ૪રા તા. यो हि यदा येन दोषेण बाध्यमानो भवति तेन तदा तत्प्रतिपक्षभूतस्य गुणस्यासेवनं कार्यम्, हिमपातपीडितेनेवाग्नेरिति ।।७३।। વિરોધીનું સેવન કરવું. જે સાધુ જ્યારે જે દોષ વડે પીડાય તે સાધુએ ત્યારે તે દોષના વિરોધી ગુણનું સેવન કરવું. જેવી રીતે હિમના પડવાથી પીડા પામેલો માણસ અગ્નિનું સેવન કરે છે તેવી રીતે. (૭૩) તથા નાજ્ઞાનુસ્મૃતિઃ ૭જારૂ૪રા રૂતિ • આવા ચિંતનને શાસ્ત્રમાં ધર્મજાગરિકા કહેવામાં આવે છે. ૨૮O
SR No.023409
Book TitleDharmbindu Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri
PublisherSarvoday Parshwanath Charitable Trust
Publication Year1996
Total Pages450
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy