SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવકોના ૮ પ્રકાર જે સંવાસ અનુમતિથી પણ અટકે છે તે સર્વવિરત બને છે. (૨) શ્રાવકોના ૮ પ્રકાર - (૧) વ્રતોને દ્વિવિધ-ત્રિવિધ ભાંગે પાળે તે – ભાંગો ૧ મન-વચન-કાયાથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં અને બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવકને હિંસા વગેરેની મન-વચન-કાયાથી અનુમતિ હોય છે, કેમકે એને સંતાન વગેરેનો પરિગ્રહ હોય છે અને તે સંતાન વગેરે વડે થતાં હિંસા વગેરેમાં તેની અનુમતિ હોય છે. સ્થૂલ હિંસા વગેરે કરે નહીં | કરાવે નહીં મનથી | V | વચનથી | Y | કાયાથી - ૪ | જ (૨) વ્રતોને દ્વિવિધ-દ્વિવિધ ભાંગે પાળે તે – ભાંગા ૩ (i) મન-વચનથી સ્થૂલ હિંસા વગેરે સ્વયં કરે નહીં અને બીજા પાસે કરાવે નહીં. આ શ્રાવક દુષ્ટ ઇરાદા વિના અને હિંસક વગેરે વચનો બોલ્યા વિના અસંજ્ઞીની જેમ કાયાની દુષ્ટ ચેષ્ટા વગેરેથી હિંસા વગેરે કરે છે અને કરાવે છે. એને મન-વચન-કાયાથી હિંસા વગેરેની અનુમતિ હોય છે. સ્થૂલ હિંસા વગેરે કરે નહીં |કરાવે નહીં મનથી | V | / વચનથી | કાયાથી | X | x
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy