SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ નષ્ટ ભાંગાને શોધવાની બીજી રીત માટે આઠ જીવો નરકમાં પ્રવેશે ત્યારે ૧,૮૮૯ મો ભાંગો = 3, એટલે કે બીજી નરકમાં ચાર જીવો, ચોથી નરકમાં એક જીવ, છઠી નરકમાં એક જીવ અને સાતમી નરકમાં બે જીવો પ્રવેશે. બીજી રીત – (૧) = ખોવાયેલા ભાંગાનો ક્રમાંક (૨) = ખોવાયેલા ભાંગાની પૂર્વે પસાર થયેલા અસંયોગી વગેરે ભાંગાઓ (૩) = (૧) – (૨) (૪) = ખોવાયેલો ભાંગો જેટલા જીવોનો અને જે સંયોગી હોય તેટલા જીવોના તે સંયોગી ભાંગા (૫) = (૩) = (૪) = નરકનો ભાંગો () = શેષ (૭) = (૫) જો સાધારણ ભાંગો હોય તો તેના જીવોના ભાંગા. સાધારણ ભાંગો એટલે જે ભાંગાઓનો અંતિમ અંક ભિન્ન હોય, બાકીના અંકો સમાન હોય તે. (૮) = (૭) + (૯) (૯) = (૫) જેટલા ભાંગાઓની સાથે સાધરાણ હોય તે (૧૦) = (2) = (૯) (૧૧) = શેષ (૧૨) = (૧૦) + ૧ = જીવોનો ભાંગો, (૧૧) = સાધારણ ભાંગામાંથી નરકનો ભાંગો. પૂર્વે બતાવેલા નરકના ભાંગા અને જીવોના ભાંગામાંથી આ બન્ને જોઈને ખોવાયેલા ભાંગાનું સ્વરૂપ લખવું. દા.ત. પ્રશ્ન- ૮ જીવો નરકમાં પ્રવેશે ત્યારે ૧,૯૩૯મો ભાંગો કેવો હોય છે. ? જવાબ- (૧) = ૧,૬૩૯
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy