SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ નષ્ટ ભાંગાને શોધવાની પહેલી રીત (૪) નષ્ટ (ખોવાયેલા) ભાંગાને શોધવાની રીત (ભાંગાના ક્રમાંક ઉપરથી ભાંગાનું સ્વરૂપ શોધવાની રીત) : પહેલી રીત (૧) (૨) ભાંગાઓ - = ખોવાયેલા ભાંગાનો ક્રમાંક ખોવાયેલા ભાંગાની પૂર્વે પસાર થયેલા અસંયોગી વગેરે = (૩) = (૧) – (૨) (૪) = ખોવાયેલો ભાંગો જેટલા જીવોનો અને જે સંયોગી હોય તેટલા જીવોના તે સંયોગી ભાંગા. (૩) : (૪) = (૫) (૬) = શેષ (૭) (૫) + ૧ = નરકનો ભાંગો, (૬) જીવોનો ભાંગો. પૂર્વે બતાવેલા નરકના ભાંગા અને જીવોના ભાંગામાંથી આ બન્ને જોઈને = ખોવાયેલા ભાંગાનું સ્વરૂપ લખવું. ૧૮૧ ૮ જીવો નરકમાં પ્રવેશે ત્યારે ૧,૮૮૯મો ભાંગો = = દા.ત. પ્રશ્ન = ૧,૮૮૯ કેવો હોય છે ? જવાબ- (૧) (૨) ૭ + ૧૪૭ + ૭૩૫ = ૮૮૯ (અસંયોગી ભાંગા = ૭, બેસંયોગી ભાંગા = ૧૪૭, ત્રણસંયોગી ભાંગા (૩) = ૧,૮૮૯ ૮૮૯ = ૧,૦૦૦ (૪) = ૩૫ (આઠ જીવોના ચારસંયોગી ભાંગા = (૫) = ૧૦૦૦ : ૩૫ = ૨૮ = ૭૩૫ ૩૫) (૬) = શેષ = ૨૦ ૨૮ + ૧ = ૨૯મો = (૭) નરકનો ભાંગો = (ચારસંયોગી) ભાંગો, જીવોનો ભાંગો ૨૦મો (ચારસંયોગી) ભાંગો. (એટલે કે નરકના ચારસંયોગી ૨૮ ભાંગા પસાર થયા છે અને ૨૯મા ભાંગામાં જીવોનો ૨૦મો ભાગ વર્તે છે.) 1 =
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy