SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ અજ્ઞાતકર્ત્તક અવચૂરિ સહિત પ્રીશ્રાવકવતભંગાપ્રકરણ પદાર્થસંગ્રહ અજ્ઞાત પૂર્વાચાર્યએ શ્રીશ્રાવકવ્રતભંગ પ્રકરણની રચના કરી છે. તેની ઉપર અજ્ઞાતકર્તક અવસૂરિ છે. આ બન્નેના આધારે આ પદાર્થોનો સંગ્રહ કર્યો છે. આ ગ્રંથમાં વ્રતોના ભાંગાના આધારે પાંચ રીતે શ્રાવકોના પ્રકારો બતાવાશે. શ્રાવકોના વ્રતોના ભાંગાની પાંચ ખંડદેવકુલિકાઓ અને ૧૦ દેવકુલિકાઓ પણ આ ગ્રંથમાં બતાવાશે. અહીં શ્રાવક એટલે અવિરતસમ્યગ્દષ્ટિ અને દેશવિરતિ બન્ને સમજવા. શ્રાવકોના પ્રકાર – (૧) ૨, (૨) ૮, (૩) ૩૨, (૪) ૭૩૫, (૫) ૧૯,૮૦૮. વ્રતોને પાળવાના ૨, ૮, ૩૨, ૭૩૫ અને ૧૦,૮૦૮ પ્રકાર હોવાથી શ્રાવકોના પણ ક્રમશઃ તેટલા પ્રકાર છે. (૧) શ્રાવકોના ૨ પ્રકાર - વ્રતોને જાણે, વ્રતોને સ્વીકારે અને વ્રતોને પાળે- આ ત્રણ પદોના આઠ ભાંગા થાય છે. તે આ પ્રમાણે - | ક્ર. | વ્રતોને જાણે વ્રતોને સ્વીકારે વ્રતોને પાળે | | x ૦ | X |૪| ૪ | = | ૩ | T૪|| | ૪ | X | V |
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy