SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ દસ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા ૧૭૯ નવ જીવો નરકમાં પ્રવેશે ત્યારે કુલ ભાંગા = ૭ + ૧૬૮ + ૯૮૦ + ૧,૯૬૦ + ૧,૪૭૦ + ૩૯૨ + ૨૮ = ૫,૦૦૫ છે. સાત નરકના અસંયોગી ભાંગા ૭ છે. દસ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. માટે દસ જીવો જ્યારે કોઈ પણ એક નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ ૪ ૧ = ૭ છે. સાત નરકના બેસંયોગી ભાંગા ૨૧ છે. દસ જીવોના બેસંયોગી ભાંગા ૯ છે. માટે દસ જીવો જ્યારે કોઈ પણ બે નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ X ૯ = ૧૮૯ છે. સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩પ છે. દસ જીવોના ત્રણસંયોગી ભાંગા ૩૬ છે. માટે દસ જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૩૬ = ૧,૨૯૦ છે. સાત નરકના ચારસંયોગી ભાંગા ૩૫ છે. દસ જીવોના ચારસંયોગી ભાંગા ૮૪ છે. માટે દસ જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ X ૮૪ = ૨,૯૪૦ છે. સાત નરકના પાંચસંયોગી ભાંગા ૨૧ છે. દસ જીવોના પાંચસંયોગી ભાંગા ૧૨૬ છે. માટે દસ જીવો જ્યારે કોઈ પણ પાંચ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ ૧૨૩ = ૨,૩૪૬ છે.
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy