SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૮ નવ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે. નવ જીવોના ત્રણસંયોગી ભાંગા ૨૮ છે. માટે નવ જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ × ૨૮ = ૯૮૦ છે. સાત નરકના ચારસંયોગી ભાંગા ૩૫ છે. નવ જીવોના ચારસંયોગી ભાંગી પડે છે. માટે નવ જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૫ = ૧,૯૬૦ છે. સાત નરકના પાંચસંયોગી ભાંગા ૨૧ છે. નવ જીવોના પાંચસંયોગી ભાંગા ૭૦ છે. માટે નવ જીવો જ્યારે કોઈ પણ પાંચ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ X ૭૦ = ૧,૪૭૦ છે. સાત નરકના છસંયોગી ભાંગા ૭ છે. નવ જીવોના છ સંયોગી ભાંગી પડે છે. માટે નવ જીવો જ્યારે કોઈ પણ છ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ ૪ ૫ = ૩૯૨ છે. સાત નરકનો સાતસંયોગી ભાંગો ૧ છે. નવ જીવોના સાતસંયોગી ભાંગા ૨૮ છે. માટે નવ જીવો જ્યારે કોઈ પણ સાત નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૧ ૪ ૨૮ = ૨૮ છે. • ચિંતાઓ શા માટે સંઘરી રાખો છો, એની કોઈ માર્કેટવેલ્યુ નથી!
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy