SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૪ છ જીવોના અસંયોગી વગેરે ભાંગા પાંચ જીવોનો પાંચસંયોગી ભાંગો ૧ છે. [૧|૧|૧|૧|૧] પાંચ જીવો પાંચ વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી પાંચ જીવોનો પાંચસંયોગી ભાંગો ૧ છે. છ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના જ જીવો નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી જ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. છ જીવોના બેસંયોગી ભાંગા ૫ છે. છ જીવો બે વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૫ રીતે થઈ શકે છે. તેથી જ જીવોના બેસંયોગી ભાંગા ૫ છે. ૨ ૪ ૩૩ ૪૨ છ જીવોના ત્રણસંયોગી ભાંગા ૧૦ છે. [૧|૧|૪][૩] ૧/૨] છ જીવો ત્રણ વિભાગમાં નરકમાં પ્રવેશે તો ||૨|૩][૧|૪|૧] તે ૧૦ રીતે થઈ શકે છે. તેથી જ જીવોના ત્રણસંયોગી ભાંગા ૧૦ છે. ૨ ૧ | [૩] ૨] ૩] ૧ | છ જીવોના ચારસંયોગી ભાંગા ૧૦ છે. છ જીવો ચાર વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૧૦ રીતે થઈ શકે છે. તેથી જ જીવોના ચારસંયોગી ભાંગા ૧૦ છે. ૧|૧|૧|૩૧|૨|૨|૧| ૧|૧] ૨] ૨] ૨] ૧] ૨ ૧ [૧] ૨] ૧ | ૨T[૧]૩] ૧/૧ ૨ | ૧[૧] ૨ ૨ ૨, ૧/૧ |૧|૧૩૧૩૧ ૧૧
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy