SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૩ ૧T ૨ ) ૧ T૧ પાંચ જીવોના અસંયોગી વગેરે ભાંગા ચાર જીવોના ત્રણસંયોગી ભાંગા ૩ છે. ચાર જીવો ત્રણ વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૩ રીતે થઈ શકે છે. તેથી ચાર જીવોના ત્રણસંયોગી ભાંગા ૩ છે. ચાર જીવોનો ચારસંયોગી ભાંગો ૧ છે. [૧૧] ૧|૧| ચાર જીવો ચાર વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી ચાર જીવોનો ચારસંયોગી ભાંગો ૧ છે. પાંચ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. કોઈપણ વિભાગ કર્યા વિના પાંચ જીવો નરકમાં પ્રવેશે તો તે ૧ રીતે થઈ શકે છે. તેથી પાંચ જીવોનો અસંયોગી ભાંગો ૧ છે. પાંચ જીવોના બેસંયોગી ભાંગા ૪ છે. [૧|૪| પાંચ જીવો બે વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૪ રીતે |૨|૩ થઈ શકે છે. તેથી પાંચ જીવોના બેસંયોગી ભાંગા ૪ છે. ૩. ૪૧ ૧ | ૨ ૧ [ ૩] પાંચ જીવોના ત્રણસંયોગી ભાંગા ૯ છે. પાંચ જીવો ત્રણ વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે ૯ [૧][૨] રીતે થઈ શકે છે. તેથી પાંચ જીવોના ત્રણસંયોગી ભાંગા ૯ છે. [૩] ૧૧ પાંચ જીવોના ચારસંયોગી ભાંગા ૪ છે. પાંચ જીવો ચાર વિભાગમાં નરકમાં પ્રવેશે તો તે [૧૧] [૧] રીતે થઈ શકે છે. તેથી પાંચ જીવોના ચારસંયોગી; | ૨T ૧|૧|૧ ભાંગા ૪ છે. ૨J૧ [૧
SR No.023405
Book TitlePadarth Prakash Part 17
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghavi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages242
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy