SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાવક પ્રજ્ઞપ્તિ • ૩૨૯ પ્રકારનું કુશલચિત્ત થવાથી અને જેમને વંદન જણાવાઈ રહ્યું છે તેમને વંદન શ્રવણરૂપ પ્રવૃત્તિથી શુભધ્યાન થવાથી પુણ્ય થાય એમ જિનોએ કહ્યું છે. (ટૂંકમાં- વંદન જણાવનારા અને વંદન સાંભળનારા એ બંનેને पुष्य थाय छे.) वणी- निवेन (=४९॥वन।।मोन।) पुण्यनुं નિવેદ્યમાં (=જેમને જણાવવામાં આવે છે તેમનામાં) સંક્રમણ થતું નથી. माथी मा भयहि अवश्य पाणवी कोम. (390) विपर्यये दोषमाहजे पुणऽकयपणिहाणा, वंदित्ता नेव वा निवेयंति । पच्चक्खमुसावाई, पावा हु जिणेहिं ते भणिया ॥ ३७१ ॥ [ये पुनरकृतप्रणिधाना वन्दित्वा नैव वा निवेदयन्ति । प्रत्यक्षमृषावादिनः पापा एव जिनैः ते भणिताः ॥ ३७१ ॥] ये पुनरनाभोगादितो अकृतप्रणिधाना वन्दित्वा नैव वा वन्दित्वा निवेदयन्ति अमुकस्थाने देवान्वन्दिता यूयमिति प्रत्यक्ष मृषावादिनोऽकृतनिवेदनात्पापा एव जिनैस्ते भणिता मृषावादित्वादेवेति ॥ ३७१ ॥ जे वि य कयंजलिउडा, सद्धासंवेगपुलइयसरीरा । बहु मनंति न सम्म, वंदणगं ते वि पाव त्ति ॥ ३७२ ॥ [येऽपि च कृताञ्जलिपुटाः श्रद्धासंवेगपुलकितशरीराः । बहु मन्यन्ते न सम्यग्वन्दनकं तेऽपि पापा इति ॥ ३७२ ॥] येऽपि च साध्वादयो निवेदिते सति कृताञ्जलिपुटाः श्रद्धासंवेगपुलकितशरीरा इति पूर्ववन्न बहु मन्यन्ते न सम्यक् वन्दनकं कुर्वन्ति तेऽपि पापा गुणवति स्थानेऽवज्ञाकरणादिति ॥ ३७२ ॥ विपरीतम (=भाह न पाणवामi) होषने ४ छ ગાથાર્થ ટીકાર્થ– જેઓ અનાભોગ આદિથી સંઘનું પ્રણિધાન કરીને સંઘવતી વંદન કરતા નથી, અથવા વંદન કરીને અમારાથી અમુક સ્થળે તમે દેવોને વંદાવાયા છો=અમોએ તમારા વતી દેવોને વંદન કર્યું છે એમ જણાવતા નથી, તેઓને જિનોએ પ્રત્યક્ષ મૃષાવાદી અને પાપી કહ્યાં છે. સંઘવતી વંદન ન કરવાથી કે ન જણાવવાથી પ્રત્યક્ષ મૃષાવાદી છે १. मां 'वन्द्यमानानां' मे स्थणे 'निवेद्यमानानां' मेम डो मे.
SR No.023403
Book TitleShravak Pragnapti Prakaran
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2007
Total Pages370
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy