SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ પંચસૂત્ર ૧૧૬ ચોથું સૂત્ર રૂતિ પત્રજ્ઞાપરિપાનસુરં સમ तत्र कृत्वा निरवशेष कृत्यं यदुचितं महासत्त्वानां विधूतरजोमलः बध्यमानप्राग्बद्धकर्मरहितो व्यवहारतः सिद्ध्यति, बुध्यते, मुच्यते, परिनिर्वाति, सर्वदुःखानामन्तं करोतीति । अत्र सिध्यति सामान्येनाणिमाद्यैश्वर्यं प्राप्नोति । बुध्यते केवली भवति । मुच्यते भवोपग्राहिकर्मणा । परिनिर्वाति सर्वतः कर्मविगमेन । किमुक्तं भवति ? सर्वदुःखानामन्तं करोति, सदा पुनर्भवाभावात् । यद्वा सिध्यति सर्वकार्यपरिसमाप्त्या । बुध्यते तत्रापि केवलाप्रतिघातेन । मुच्यते निरवशेषकर्मणा । परिनिर्वाति समग्रसुखाप्त्या । एवं सर्वदुःखानामन्तं करोतीति निगमनम् । नयान्तरमतव्यवच्छेदार्थमेतदेवम् । इति प्रव्रज्यापरिपालनासूत्रं समाप्तम् । तत्त्वतः प्रव्रज्यापरिपालनासूत्रं समाप्तम् ॥ इति पञ्चसूत्रकव्याख्यायां चतुर्थसूत्रव्याख्या समाप्ता ॥ સૂત્ર-ટીકાર્થ– અંતિમ ભવમાં મહાન જીવોને જે ઉચિત હોય તે સઘળાં કર્તવ્યો કરીને રજથી અને મલથી રહિત બનેલો તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, મુક્ત થાય છે, પરિનિર્વાણ પામે છે. આ રીતે તે ફરી જન્મ ન થવાના કારણે સર્વ દુઃખોનો અંત કરે છે. રજ બંધાતાં કર્મો. મલ પૂર્વે બંધાયેલાં કર્મો. સિદ્ધ થાય છે=અણિમાદિ લબ્ધિઓને પામે છે. બુદ્ધ થાય છે કેવલજ્ઞાન પામે છે. મુક્ત થાય છે=ભવોપગ્રાહી કર્મોથી મુક્ત બને છે. પરિનિર્વાણ પામે છે=બધી તરફથી કર્મો દૂર થાય છે. અથવા સર્વ કાર્યોની સમાપ્તિ થવાથી સિદ્ધ થાય છે. અપ્રતિહત ( ક્યાંય રુકાવટ ન થાય તેવા) કેવલ જ્ઞાનથી બુદ્ધ થાય છે. સર્વ કર્મોથી મુક્ત થાય છે. સંપૂર્ણ સુખની પ્રાપ્તિથી પરિનિર્વાણ પામે છે. પ્રબ– નિશ્ચયનયથી આત્મા સિદ્ધ, બુદ્ધ, મુક્ત અને પરિનિર્વાત છે જ, તો
SR No.023399
Book TitlePanch Sutram
Original Sutra AuthorN/A
AuthorRajshekharsuri, Dharmshekharvijay
PublisherArihant Aradhak Trust
Publication Year2004
Total Pages194
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy