________________
३९४
'हिंसापसत्तस्स 'सुधम्मनासो, चोरीपसत्तस्स 'सरीरनाशो । 'तहा परत्थीसु पसत्तयस्स, 'सव्वस्स नासो "अहमा "गई य ॥२९१।।
दाणं 'दरिद्दस्स, 'पहुस्स 'खंती; 'इच्छानिरोहो य 'सुहोइयस्स । "तारुण्णए 'इंदिय-निग्गहो य, "चत्तारि एआणि "सुदुक्कराणि ॥२९२।।
विविहसत्थाओ।
हिंसाप्रसक्तस्य सुधर्मनाशः, चौरीप्रसक्तस्य शरीरनाशः । तथा परस्त्रीषु प्रसक्तस्य, सर्वस्य नाशोऽधमा गतिश्च ॥२९९।।
दरिद्रस्य दानम्, प्रभोः शान्तिः, सुखोचितस्येच्छानिरोधः । तारुण्ये इन्द्रियनिग्रहश्च, एतानि चत्वारि सुदुष्कराणि ॥२९२।।
હિંસામાં રાચતા જીવનો સદુધર્મ નાશ પામે છે, ચોરી કરનાર વ્યક્તિના શરીરનો નાશ થાય છે, તેમજ પારકાની સ્ત્રીમાં આસક્ત વ્યક્તિનું બધું જ નાશ પામે છે અને દુર્ગતિ થાય છે. ર૯૧.
ગરીબજીવે આપેલું દાન; પોતે માલિક હોવા છતાં ક્ષમા આપવી, સુખી હોવા છતાં ઈચ્છાનો નિરોધ કરવો અને જુવાનીમાં ઈન્દ્રિયોને વશ કરવી, આ ચાર વસ્તુ ખૂબ જ દુષ્કર છે. ર૯૨.