________________
७६
પ્રાકૃત વાક્યોનું સંસ્કૃત અને ગુજરાતી
अर्हन्तः सर्वज्ञा भवन्ति ।
अरिहंता " सव्वण्णवो हवंति ।
અરિહંત સર્વ જાણનાર હોય છે. कण्णुणा सह संसग्गो सइ कायव्वो । कृतज्ञेन सह संसर्गः सदा कर्तव्यः । ઉપકારને જાણનાર સાથે હંમેશા સંબંધ કરવો. षट्पदा मध्वास्वादन्ते । ભમરાઓ મધનો સ્વાદ લે છે.
छप्पआ महुं चक्खेज्जा ।
सूरओ जिनिंदस्स सासणस्स पहावगा संति ।
सूरयो जिनेन्द्रस्य शासनस्य प्रभावकाः सन्ति । આચાર્યો જિનેશ્વરના શાસનના પ્રભાવક છે. गुरुणी सीसाणं सुत्ताणमट्ठमुवदिति ।
गुरवः शिष्येभ्यः सूत्राणामर्थमुपदिशन्ति । ગુરુઓ શિષ્યોને સૂત્રોનો અર્થ બતાવે છે. अहिण्णू सत्थाणमत्थेसु न मुज्झन्ति । अभिज्ञाः शास्त्राणामर्थेषु न मुह्यन्ति । પંડિતો શાસ્ત્રોના અર્થોમાં મુંઝાતા નથી.
૫૭. શબ્દની અંદર મ્ર અને જ્ઞ નો ફ્ળ કે ન્ન થાય છે અને આદિમાં 7 કે थाय छे. (२/४२,८३)
पज्जुण्णो | (प्रद्युम्नः) त्रिष्णाणं विन्नाणं' }
}
पज्जुनो
पज्जा
पण्णा
विज्ञानम् नाणं
गाणं
(ज्ञानम्)
अपवाह-ज्ञ्, (ज् ञ्) ना ञनो विसोप याग थाय छे.
(प्रज्ञा)
अज्जा
(आज्ञा )
मणोज्जं
}
(मनोज्ञम्)
}
}
अण्णा
मणोणं
અન્ન આદિ શબ્દોમાં 7 નો ળ થાય છે ત્યારે અન્ય ઝ નો ૪ થાય છે. अहिण्णु (अभिज्ञ), कयण्णु (कृतज्ञ), गयारे ण्ण न थाय त्यारे उपर ऐस नियम प्रभागे ञ् नो सोच थ अहिज्ज, (अभिज्ञ), सव्वज्ञ (सर्वज्ञ) त्याहि थाय छे. માઁ આદિ શબ્દ હોવાથી પ્રાજ્ઞ વગેરે શબ્દોમાં અન્ય 'અ' નો ૪ થાય નહીં. ઉદા૦पण्णो, पज्जो ( प्राज्ञः ) .