SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યંજન સધિ પ્રકરણ ।।૨ ૨૫ ૩૦ વના ત્રીજો કે ચેાથા વ્યંજન પર છતાં, પૂના ટ્ વ્યંજનને બદલે તેને મળતા ત્રીજો વ્યંજન થાય છે. સન્ ૧-૩-}૧ થી સક્ર્—આ નિયમથી સર્ + અ + ત = સન્મતિ । વ્રુન્દ્, રોધા | ૨-૧-૮૩ तृतीयस्तृतीय- चतुर्थे १३३४९ ૩૧ અઘોષ વ્યંજન પર છતાં, શિટ્ સિયાયના ટ્જનને બદલે તેના વર્ગના પહેલેા વ્યંજન થાય છે. + પતિ = થાત્પત્તિ । रथाद् अघोषे प्रथमोऽशिटः १।३।५० ૩૨ વિરામ પર છતાં, શિટ્ સિવાયના ટ્ વ્યંજનને બદલે તેના વના પહેલા વ્યંજન વિકલ્પે થાય છે. ૩૩ पतति रथात् । पतति रथाद् । विरामे वा १।३।५१ વાકચ ખેલતાં વક્તા જ્યાં વિરામ લે છે–થાભે છે, ત્યાં સધિ થતી નથી. જ્યાં વિરામ લેતા નથી ત્યાં સંધિ થાય છે. વાહ, મતિ । વાહોત ! વાહ:,નયતિ | વાઘે નતિ। એક પદમાં, ધાતુ અને ઉપસગ માં તથા સમાસમાં વિરામ નથી, માટે ત્યાં સધિ કરવી જ જોઈએ. નયતિ અર્પતે । સપ્નનઃ | 1 न सन्धिः १।३।५२ ૩૪ પદને અંતે રહેલા ર્ ના જો તેની પછી વિરામ (એટલે કશુંએ ન) આવે અથવા અઘોષ વ્યંજન આવે તેા વિસગ થાય છે. નમતઃ । નમતઃ પતઃ । रः पदान्ते विसर्गस्तयोः १ । ३ । ५३
SR No.023390
Book TitleGujaratima Sanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorShivlal Nemchand Shah
PublisherHemchandracharya Jain Gyanmandir
Publication Year1987
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy