SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ કૃદન્ત પ્રકરણ ૧ કૃત્યકૃદન્ત સામાન્યકૃદન્ત ઉપપદકૃદન્ત અને ભૂતકૃદન્ત ૧ કૃદન્ત પ્રકરણમાં આવતા વ્યક્તિ સિવાયના તુ સુધીના પ્રત્યય ત્ કહેવાય છે. ધાતુને જે પ્રત્યય લાગીને, ધાતુ પરથી શબ્દ બને છે, તે પ્રત્યયે કૃત કહેવાય છે. કૃત પ્રત્યય જે શબ્દોને અંતે હોય છે, તે કૃદન્ત કહેવાય છે. ઘનઘtત્યઃ | ૩–૧-૬૮ आ तुमो ऽत्यादिः कृत् ५।१११ ૨ વિશેષ કહ્યું ન હોય ત્યાં કૃત પ્રત્યય કર્તામાં થાય છે. વાર कर्तरि ५१३ ૩ શ્રા અથઇ અને વાર્તાશે આ કૃત્ય કૃદન્ત કર્તામાં કર્તરિ પ્રયોગમાં વપરાય છે. અને નદયથ ધાતુથી ૪ (ચા) છે અને વણ ધાતુથી તથ છે. તે તિ હો નૌ સૈન્નાથ મૈત્રને મોદક રુચિકર છે. નરથથરે ૩ મુનિ મુનિ વ્યથા પામતા નથી. વતિ નિ વાસ્તથ રહેનાર, વસનાર. અહીં વૃદ્ધિ થાય છે. रुच्या-ऽव्यथ्य-वास्तव्यम् ५।११६ ૪ મદા, જળ, સભ્ય, ર, પાલ્ય અને માધ્ય એ કૃત્ય કૃદન્ત કર્તામાં-કર્તરિ પ્રગમાં વિકપે વપરાય છે. भवति असौ इति भव्यः । पक्षे भव्यम् अनेन । गायति इति गेयो माणवकः साम्नाम् । गेयानि माणवकेन सामानि જા જાતે રતિ વન્ય જ્ઞાનેન સ્થળ ૪-૩-૫૪ સમય : I tતે રથ: ૪ ૫-૧–૨૮ } आपतति असौ आपात्यः आपात्यमनेन ध्यण् ।
SR No.023390
Book TitleGujaratima Sanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorShivlal Nemchand Shah
PublisherHemchandracharya Jain Gyanmandir
Publication Year1987
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy