SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ ધાતુ ૫ પ્રકરણ ૧ ३।३।१८ ૧૮ એકેક પુરુષમાં ત્રણ ત્રણ વચન છે, તે અનુક્રમે એકવચન દિવચન અને બહુવચનમાં થાય છે. પતિ પતઃ ચરિતા एक-द्वि-बहुषु ३।३।१८ ૧૯ સર્વ વિભક્તિના પહેલા નવ નવ વચને પરમૈં પદ છે તથા પરસ્મપદી ધાતુથી – અ [૨] પ્રત્યય લાગીને વર્તમાન કૃદન્ત બને છે લામ્ + ગત્ – ૩-૪-૭૧ થી ૪ વિકરણ, જમ્ + અ + અ = ૪-૨-૧૦૬ થી વાક્ + અ + અત્ - ૨-૧–૧૧૩ છત્ ! નૃત્ય વિરત વોરા પ્ર. એ.વ. જછનું નૃત્યનાવિશ | વોરાની અને ત્રણ લિવ પ્રત્યય લાગીને પરોક્ષ ભૂત કૃદન્ત બને છે. કથા- વહુ, પ્ર. એ.વ. તથિવાના नवाद्यानि शत-क्वसू च परस्मैपदम् ३।३।१९ સર્વવિભક્તિના પછીના નવ નવ વચન આમને પદ છે તથા આત્મને પદી ધાતુથી-માન [મન] પ્રત્યય લાગીને વર્તમાન કૃદન્ત બને છે વર્તમાન અને શાન [] પ્રત્યય લાગીને પક્ષભૂત કૃદન્ત બને છે સ્વર્, સર્વનાઃ | पराणि काना-ऽऽनशौ चात्मनेपदम् ३।३।२० ૨૧ ધાતુ સકર્મક હોય તે કર્મણિ પ્રયોગ થાય છે અને અકર્મક હેય તે ભાવે પ્રોગ થાય છે. કર્મણિ પ્રયોગમાં કે ભાવે પ્રયોગમાં ધાતુને આત્મને પદ પ્રત્યય લાગે છે. વી - તે - વરસે | સુમ+ રે - ભુખ્યતે | સકર્મક ધાતુને ભૂતકાળમાં કર્મણિ પ્રયોગમાં ત: [ ] પ્રત્યય લાગીને કર્મણિ ભૂત કૃદન્ત થાય છે અને તે કર્મનું વિશેષણ બને છે.
SR No.023390
Book TitleGujaratima Sanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorShivlal Nemchand Shah
PublisherHemchandracharya Jain Gyanmandir
Publication Year1987
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy