SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ e} કારક-વિભક્તિ પ્રકરણ મારા૨ ૫૭ નપુ સકલિંગમાં વિહિત ૪ પ્રત્યયના કર્તાને ષષ્ટી વિકલ્પે થતી નથી. મયૂરસ્થ મયૂરેળ વા ન્રુત્તમ્ । ૫-૩-૧૨૩ वा क्लबे २/२/९२ ૫૮ મ્ વિના ૩૪ પ્રત્યયાન્તકૃદન્તના કર્મ તે ખ્રી થતી નથી. આવામુ: સ્વહમ્ । ૫-૨-૪૦ अकमेः उकस्य २।२।९३ ૫૯ ભવિષ્યકાળમાં અને ઋણમાં વિહિત ર્ પ્રત્યયના કર્મને ષષ્ઠી ન થાય. જમી ગ્રામમ્ ૫-૩-૧ | શતં દ્દાથી ૫-૪-૩૬ एष्यद्-ऋणेनः २२/९४ ૬૦ સપ્તમી વિભક્તિ અધિકરણને થાય છે. સ્વળે તેવાઃ। सप्तम्यधिकरणे २२९५ ૬૧ ૢ પ્રત્યયાન્ત શબ્દથી ફ્ન થાય છે, તે નૂ પ્રત્યયાન્ત શબ્દના કમ્માં વર્તમાન નામને સપ્તમી વિભક્તિ થાય છે. અધીત જ્યારળમનેન થીતી થાળે | ૭-૧-૧૬૮ व्याप्ये तेनः २२२१९९ ૬૨ જેની ક્રિયા, અન્યનીક્રિયાને ઓળખાવતી ય–જણાવતી વાકયમાં અનાદર હાય, તે નામને સપ્તમી વિભક્તિ થાય છે, સતી સપ્તમી કહે છે. વૃતિ મેથે સૌ મેધ વરસતે છતુ, ચેારા આવ્યા હતા. यद भावो भाव-लक्षणम् २ |२| १०६ ૬૩ સતી સપ્તમી વિભક્તિ થયાને પ્રસંગે જો જણાતા હોય, તે ષષ્ઠી વિભક્તિ પણ થાય છે. नन्दाः पर्यायभूताः पशव इव हताः पश्यतो राक्षसस्य । રાક્ષસ નામના મંત્રીના દેખતાં છતાં (મંત્રિત ગણકાર્યા વિના) અનુક્રમે થયેલા નદીને પશુઓની માફક રેંસી નંખાયા. षष्ठी वाऽनादरे २१२११०८ આ વિભક્તિને આપતાઃ ।
SR No.023390
Book TitleGujaratima Sanskrit Bhashanu Vyakaran
Original Sutra AuthorN/A
AuthorShivlal Nemchand Shah
PublisherHemchandracharya Jain Gyanmandir
Publication Year1987
Total Pages506
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy