SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હિંમતલાલ ન્યાલચંદ દોશી સ્વ. વિમળાબેન હિમતલાલ દોશી કમયેવ માધિકારરતે.. ” ભગવાન શ્રી કૃષ્ણને ઉપદેશ હોય કે જૈન દર્શનને 6 કમંગ ” હાય, આપે એ ઉપદેશને અક્ષરશ: આપના જીવનમાં ઉતારી જતન વાંકાનેરથી મેહમયી : મુંબઈ નગરીમાં આવી અથ'– ઉપજ'નમાં કાર્યરત થયા. આપની આર્થિક પ્રગતિની સાથે વારસાગત મળેલ દાન, દયા, અનુકંપા આદિ ધાર્મિક સંસ્કારોનું જે દેહ સીંચન આપનામાં થયેલ, અને આપનો લઘુબંધુ શ્રી રસિકલાલ દોશી તથા અન્ય કુટુંબીજનેના યોગ્ય સહકારથી માદરે વતન વાંકાનેરમાં ગરીબ તથા જરૂરિયાતવાળા બંધુઓની પીડાને જાણી માનવતાના તેમજ સમાજ કલ્યાણના કાર્યો સાવ જનિક દવાખાનું અન્ય આર્થિક સહાય, મુંગા પશુઓની સારસંભાળ તથા ઘાસચારા અને ઘરઆંગણે ઉચ્ચ કેળવણી આપી શકાય માટે આટસ અને કોમર્સ કોલેજની સ્થાપના અને વિકાસ માટે ભારે જહેમત ઉઠાવવી–તે ખરેખર પ્રશસનીય છે. પરમકૃપાળુ પરમાત્મા, આવા અનેક સેવાના કાર્યો કરવા, આપને સંપૂર્ણ તંદુરસ્તીભયુ” દીર્ધાયુ બક્ષે એવી પ્રાર્થના.
SR No.023372
Book TitleSharda Shiromani
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSaurashtra Sthanakvasi Jain Sangh
Publication Year1978
Total Pages1060
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy