SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ આમુખ મપૂજ્ય પરમ કૃપાળુ મધુર વ્યાખ્યાતા મહારાજસાહેબશ્રી ગિરીશમુનિજના, મુમુક્ષુ જવાના ઉત્કર્ષ માટેના આ પ્રસાદગ્રંથના આમુખ લખવાના પૂ. મહારાજ સાહેબના આદેશથી. સ્વાભાવિક રીતે જ મારા મનમાં એક મોટી મુંઝવણ ઊભી થઈ હતી. એક બાજુ પૂ. મહારાજ સાહેબને આદેશ અને બીજી બાજુથી આવું મહાન અને કઠીન કાર્ય કરવાની અતિ અલ્પતા. જેમનું જીવન, અધ્યયન અને માર્ગદર્શન, પરમ પાવનકારી જૈનશાસનના ઉચ્ચ સિદ્ધાન્તો અને આત્માને નિર્ઝર કરવા માટે તલસતા મુમુક્ષુ છે માટેનાં અમીઝર્યા અખલિત વાણી પ્રવ થી, નિર્મળ ઝરાની માફક નિરંતર વહેતું રહ્યું છે, એવા પરમ ઉપકારી મહારાજ સાહેબે કે પલ અને અતિ અજ્ઞાની ના કલ્યાણના માર્ગમાં પણ સતત પથદર્શક બની શકે તેવી રીતે જેમાં ન્યાય અને તત્વની સરળ અને સહેલી ગુંથણી છે તેવા, આ પરમ પાવનકારી ગ્રંથના આમુખ લખવાને હું પ્રયાસ કરું એ જ મારા માટે કેવી રીતે યોગ્ય કહેવાય? એટલે, મેં આ કાર્ય માટે, જૈન સમાજનાં અન્ય અભ્યાસી અને આવું લખાણ લખવાને ટે પાંડિત્ય અને સામર્થ્ય ધરાવતા કેઈ વિદ્વાનને, આ કાર્ય સંપવા વિનંતી કરેલી. પરંતુ, ને કાંઈ એવો ઉદય હતો કે આવું લખાણ લખવાને અવસર મને મળે અને તે દ્વારા ! શાસનનાં ઘણુ બધા પાસાંઓ સમજવા માટે વિશેષ અનુકૂળતા પણ મળેઃ એટલે મા આ વિનતી સ્વીકારાઈ નહિ. વ્યસ્ત જીવનની અનેક ગડમથલમાં આવા વિદ્વતાભર્યા લખે છે. યોગ્ય સંદર્ભમાં સમજવા માટે આવશ્યક સમય, નિરાંત, અભ્યાસ અને અનુકૂળતા મળી નહીં એટલે આવા શુભ યુગને પણ હું જોઈએ તેટલે લાભ લઇ શક્ય નહી. એ રુષાર્થની નબળાઈ છે તે પણ હું સમજુ છું અને છતાંયે અા પ્રયાસે સદ્ભાગ્યે મારામાં ૮ ધર્મ પ્રત્યેનાં જે અડગ વિશ્વાસ અને શ્રદ્ધા સંચય છે એ માન લાભ માટે પરમ પૂ. હારાજ સાહેબ પ્રત્યેના ખૂબ જ સુણ દર્શનને સ્વીકાર ક, . ગ્રંથ સહુવાસે પ્રેરેલા ભ રેખાંકિત કરવાનો આ નમ્ર પ્રયાસ બન્યું છે. પ્રાપ્ત ન થાય ત્યાં સુધી જન્મ અને મૃત્યુ એ પ્રત્યેક જીવ માટે અનાદથી ચાલી આ ક્રમ છે, અને છતાંય આ કમમાં પડેલા આવને, પરની મે ડિની એટલી બધી તીવ્ર હોય , કે સાચા સુખ અને મુકિતનો જે માગે છે તે માર્ગ તે સંડણ કરી શકતા નથી. બહુધા, ઃ માગ કર્યો અને કેવા પ્રકારનો છે તેની સાચી સમજણ પણ હેકતી નથી. શ્રીમદ્ રાજચંદ્ર એક સામાન્ય માનવને પણ વિચાર કરતા કરી મૂકે તેવો સરળ રતિ અમૂલ્ય તત્વ-વિચ માં કહ્યું છે કે, “બહુ પુણ્ય કેરા પૂજથી, શુભ દેડ માનવને મળે, તોયે અરે ભવચકને, આંટો નહી એકે ટળ્યો.”
SR No.023368
Book TitleGiri Garjana
Original Sutra AuthorN/A
AuthorGirishchandra Maharaj
PublisherPravachan Prakashan Samiti
Publication Year1977
Total Pages726
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy