SearchBrowseAboutContactDonate
Page Preview
Page 582
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૫૪૧ છે. લે. તમારા ખળકામાં ધર્મના સંસ્કારોનું સિ ંચન કરે. આજનું વિજ્ઞાન કહે છે ઘઉંમાંથી બનેલી વૈષ્ટિક ચીજોમાં વિટામીન B છે. શાકભાજી C છે. ત્યારે આપણા જૈન સિદ્ધાંતા કહે છે કે એ. ખી. સી. સાતેય વિટામીને બ્રહ્મશ્ચ માં છે. બ્રહ્મશ્ચયનું પાલન કરશે તે વિટામીન લેવા જવું નહિ પડે. બ્રહ્મશ્ચ માં અનેક ગુણા રહેલા કરવાથી આત્માનુ એજસ વધે છે. જીવાનુ રક્ષણ થાય છે ને તપ કહે છે કે “તવેસુ વા ઉત્તમ કંમચેર’'સ તપમાં પ્રાશ્ચ બ્રહ્મશ્ચર્ય પાળવાથી શરીરમાં તાકાત આવે છે. જ્યારે ઈંડા વિકાર વધે છે ને જીવેાની હિંસા થાય છે ને ખાનાર જૈન શાસ્ત્રકારાએ સાતેય પ્રકારના વિટામીન પ્રાપ્ત ઉપદેશ આપ્યા છે. જો બ્રહ્મચર્યનું પાલન નહિ કરે ચતુતિમાં ભમવું પડશે. ન ભમવું હોય તેા ચારિત્રના ઘરમાં આવી જાવ. જમાલિકુમારે માતા પાસે સંસારની અસારતા અને માનવજીવનની ક્ષણિકતા સમજાવી. હવે તેની માતા નવી લીલા કરશે ને શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે. તથા ફ્રુટમાં વિટામીન ડી. ઈ. એફ. જી. આ તમારે ખીજે ક્યાંય બ્રહ્મશ્ચર્યનું પાલન થાય છે. ભગવત શ્રેષ્ટ તપ છે. આઢિ વાપરવાથી આત્મામાં ક્રૂતિમાં જાય છે. આટલા માટે કરવા માટે બ્રહ્મશ્ચર્ય પાળવાના તે સંસારની પરંપરા વધશે અને '' ચરિત્ર – શિખીકુમારની દીક્ષા 4 બ્રહ્મદત્તકભી મુનિવરને સમજાયા દે જ્ઞાન, શ્રાવકનત પાલૂંગા ગુરૂવર, કરવા દે પચ્ચખાન, શિખી તે! બન ગયા સંયમી, ઘર આ ક્રિયા બયાન હા....શ્રોતા તુમ,” 66 શિખીકુમારે દીક્ષા લીધી. પિતાજીને પુત્રને છેાડીને જવાનું મન થતું નથી. દિલમાં ખૂબ દુ:ખ થાય છે. ત્યારે વિજયસિંહ આચાર્ય તેમને પણ ધર્મ સમજાવ્યા. એક મહિના સુધી મુનિ પાસે બ્રહ્મદત્ત મંત્રી કાયા અને જ્ઞાન સુધારસનું પાન કર્યું ને તેમણે શ્રાવકના ખાર ત્રતા અંગીક ૨ કર્યા. અહીં મુનિના માસકલ્પ પૂર્ણ થયા ને ખીજા ક્ષેત્રમાં વિહાર કરીને ગયા. બ્રહ્મદત્ત મંત્રી પણ પેાતાના માણસે સાથે પેાતાના ગામમાં આવ્યા ને પેાતાના ગામમાં ને ઘરમાં સૌને કહેવા લાગ્યા કે મારા દીકરા શિખીકુમાર તા સંયમી બની ગયા. એણે વિજયસિ· આચાર્ચ પાસે દીક્ષા લીધી છે. આ જાલિનીને તેા જ્યારથી પુત્ર ગર્ભમાં આવ્યા ત્યારથી તેના પ્રત્યે દ્વેષ હતા. તેથી તેને મારવાના પ્રયત્ન કર્યો. છેવટે જન્મ પછી દાસીને મારી નાંખવાની આજ્ઞા કરી હતી પણ બ્રહ્મદત્તની મનાઇ હતી. એટલે દાસીએ ને બ્રહ્મદત્તે તેને ગુપ્ત રીતે ઉછેરેલા ને માટો થતાં એમ બહાર પાડયું કે મારે પુત્ર નથી માટે આ પુત્રને દત્તક લીધા છે. એને પુત્રની જેમ પાળતા હતા. પણ જાલિનીને તેના પ્રત્યે દ્વેષ ઉત્પન્ન થયા. ને બ્રહ્મદત્ત સાથે ખુબ કલેશ કર્યો જેથી શિખીકુમાર ભાગી છૂટયા. પણ પુણ્યવાનને જ્યાં
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy