SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીતીર્થાધિરાજ ગિરિરાજની યાત્રા યાત્રાના માર્ગ ઘેટી આતપુરને રસ્તા હતા, પણ વર્તમાનકાળમાં ચાલે છે, એટલે પાલીતાણા આવી ધર્મશાળાઓમાં ઉતરી પહેલાના વખતમાં યાત્રાના મા પાલીતાણા ‘જયતલાટી ’થી રસ્તે યાત્રા કરે છે. વળી વમાનકાળમાં પાલીતાણા સ્ટેશન થતાં, વાહનવ્યવહારવાળા શહેારથી ગાડી બદલી ટ્રેનમાં પાલીતાણા સ્ટેશને આવે છે. ધર્મશાળામાં ઉતરે છે અને ગિરિરાજની યાત્રા કરે છે. પૂર્વકાળની અને વર્તમાનકાળની તલેટીએ પૂર્વ કાળમાં પહેલી વડનગર તલાટી હતી. પછી ખીજી તલાટી વળાથી થઇ. તે પછી કાળબળના પ્રતાપે આદપુરથી થઈ, ચેાથી તલાટી પાલીતાણાની થઈ, અને હાલમાં એટલે પાંચમી તલેટી · જયતલેટી થઈ. આ અત્યારે પ્રચલીત છે. *જામવાળીના દરવાજા બહાર, નદી કીનારે, ગાડીજીનાં પગલાં છે. રણસી દેવરાજની ધર્માંશાળાની બાજુમાં રૂમ છે, તેમાં દેરી અને આદીશ્વર ભગવાનના પગલાં છે. તેને પણ જુની તલેટી કહે છે. બીજી પણ જુની તલેટી વળી કંકુબાઈની ધર્મશાળા પાસે જુની તલેટીના આટલા કહેવાય છે, તેની ઉપર શ્રીઆદીશ્વર ભગવાન, શ્રીગૌતમસ્વામી અને મણિવિજ્યજી મહારાજનાં પગલાં છે, તેને જુની તલેટી કહે છે પણ વર્તમાનકાળમાં, જયતલેટી જે કહેવાય તે અત્યારે મુખ્ય ગણાય છે. આ રીતે ગિરિરાજની યાત્રામાં તલેટી–તળીયું, જ્યાંથી ગિરિરાજની શરુઆત તે ‘ તલેટી ’. યાત્રાની વર્તમાન રીત ધર્મશાળા અને ચૈત્યેા. ટ્રેનમાં પાલીતાણા સ્ટેશને આવ્યા. ત્યાં જૈન ગુરુકુળ છે. ત્યાં મદિર છે. આગળ સડકે થઇને ગામમાં આવવા નીકળીએ. માર્ગમાં પુલ નજીક દીગંબરની ધશાળા અને મંદિર આવે છે. પછી પુલ આવે, અને પછી પાલીતાણા નગર શરૂ થાય. *અત્રે કેટલીક જગા પર ‘ આત્મરંજન–ગિરિરાજ—શત્રુ ંજ્ય ( નેમચંદ જી. શાહ, અને ‘શ્રીસિદ્ધાચલનું) વર્તમાન વર્ણન (લે. મેાહનલાલ રૂગનાથ )ના ઉપયાગ કર્યો છે. (૧૦૧)
SR No.023356
Book TitleShatrunjay Giriraj Darshan
Original Sutra AuthorN/A
AuthorKanchansagar, Pramodsagar
PublisherAgmoddharak Granthmala
Publication Year1979
Total Pages526
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy