SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ર wwwwww પરિચ્છેદ પચ પરમેકિસ્મરણ માહ-અધિકાર - લક્ષ નવકાર મંત્ર જપનારને ફળ. जपन्ति ये नमस्कारलक्षपूर्ण त्रिशुद्धितः । जिनसङ्घपूजितैस्तैस्तीर्थकृत् कर्म बध्यते ॥११॥ જેઓ મન, વચન અને કાયાની શુદ્ધિથી પૂરેપૂરા એક લાખ નવકાર જપે છે. તેઓ ચતુર્વિધ સંઘથી પૂજિત થઈ તીર્થકર નામકર્મ ઉપરાજિત કરે છે. ૧૧ - વિપત્તિમાં નમસ્કાર સ્મરણ प्रदीसे भुवने यद्वव , शेषं मुक्त्वा गृही सुधीः । गृह्णात्येकं महारत्नमापनिस्तारणक्षमम् ॥ १२ ।। જેમ સદ્ બુદ્ધિમાન પુરૂષ જ્યારે પિતાનું ઘર સળગી ઉઠે છે, ત્યારે આપત્તિમાંથી તારવાને સમર્થ એવું એક મહા રત્ન લઈ લે છે. (તેવી રીતે ભવ્ય પ્રાણી અનેક દુઃખથી સળગી ઉઠેલા આ સંસારમાંથી તારવાને સમર્થ એવું નવકાર મંત્રરૂપ રત્ન લઈ લે છે.) ૧૨ નવકાર મંત્રને ઉપયોગ, आकालिकरणोत्पाते, यद्वा कोऽपि महाभटः । अमोघमस्त्रमादत्ते, सारं दम्भोलिदण्डवत् ॥ १३ ॥ જેમ કેઈ મહાન યોદ્ધા, અકસ્માતું રણભૂમિમાં ઉત્પાત થઈ આવે ત્યારે વજના દંડના જેવા સાર રૂપ અમેઘ અસ્રને ગ્રહણ કરે છે. તેવી રીતે ભવ્ય જીવે આ સંસારમાં ઉત્પાત થઈ આવે ત્યારે નવકાર મંત્રના સ્મરણ રૂપ અમેઘ અસ્ત્રને ગ્રહણ કરવું. ૧૩ કેમકે– एवं नाशक्षणे सर्वश्रुतस्कन्धस्य चिन्तने । प्रायेण न क्षमो जीवस्तमात्तद्तमानसः ॥ १४ ॥ એવી રીતે નાશને વખતે માણસનું હદય પ્રાયે કરીને તે નાશના વિચારમાં જ હેવાથી તે સર્વ આગમના ઔધનું ચિતવન કરવાને સમર્થ થઈ શકતું નથી, તેથી તેણે પંચપરમેષિનું સ્મરણ કરવું એગ્ય છે. ૧૪ - અન્તકાળનું આશ્વાસન. सर्वथाप्यक्षमो दैवाद्यद्वान्ते धर्मबान्धवात् । शृण्वन् मन्त्रममुं चित्ते, धर्मात्मा भावयेदिति ॥ १५ ॥
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy