________________
થરચના વિવેચન.
આશીર્વાદાત્મક,
शार्दूलविक्रीडितम्. ® नानापट्टपुराणकाव्यततितो नानेतिहासादितो नानाशास्त्रकथाप्रबन्धसुमहत्साहित्यकोशादितः संगृह्यातिसुयत्नतः प्रकटितो व्याख्यानसौकर्यकृद्
भाषामिश्रित एषकोऽस्तु भवतां ग्रन्यो मुदे सर्वदा ॥ १ ॥ ભિન્ન ભિન્ન પ્રકામાં પટ્ટ(સંઘપટ્ટાદિક) પુરાણ તથા કાવ્યાદિની પંકિતઓમાંથી, ભિન્ન ભિન્ન ભારતાદિ ઈતિહાસ વિગેરેમાંથી, ભિન્ન ભિન્ન શાસ્ત્ર, કથાઓ, પ્રબંધે
જ આ પદ્યનું વ્રત રાહૂવિદિત છે તેનું લક્ષણ “સૂર્યદિન ગૌ સતત સાવિત્રીહિતમ” અર્થાત ૧૨ અને ૭ અક્ષરે વિરામ અને મ ગણ ૩ ગણુ જ ગણ સો ગણુ ત ગણુ ત ગણુ અને ગુરુ એક અક્ષર એમ ૧૯ અક્ષરનું એક પદ બને છે તેવા ચાર પદનું એક વૃત્ત થાય છે.
ગણ મ, ન, મ, ય, ર, ૨, ૩, અને તે એમ આઠ છે. અને તે એક એક ગણુ ૩-૩ અક્ષરે મળી થાય છે. છન્દ શાસ્ત્રમાં જણાવ્યું છે કે છન્દ મુખ્ય બે પ્રકારના છે, તેમાં કેટલાક માર્યા વગેરે માત્રા મેળ છે અને બાકીના ઘણુ છો ગણ મેળ છે. ગણુનું રૂપ આપતાં જણાવે છે કે માત્ર ગુણ त्रि लघुश्चनकारो भादि गुरुः पुनरादिलघुर्यः । जो गुरु मध्यगतोरल मध्यः सोऽन्त्यगुरुः कथितोऽन्त्यलघु તઃ II હોય એટલે જેમાં ત્રણેય અક્ષર ગુરૂ હોય તે મ ગણ (ઉદાહરણ–માતાજી) અને જેમાં
SSS ત્રણ લધુ હોય તે ન ગણ (ઉદાહરણનગર ) આદિ અક્ષર ગુરૂ હોય તે મ ગણ (ભારત) અને
sI. આદિ લઘુ તે ય ગણ ( પથારી) જેમાં ગુરૂ અક્ષર મધ્યમાં હોય તે ન ગણુ (સુતાર) અને લઘુ
! ડ ડ
મધ્યમાં હોય તે ર ગણ (કાંકરા) અને અન્ય ગુરૂ હોય તે ન ગણ (પથરા) અને છેલ્લો લઘુ
SIS હેય તે ત ગણ (સૂથાર) ગુરૂ લધુની પીછાણ માટે જણાવે છે કે સ્વર માંથી આ ર્ ૩ ૪ ૪ સિવાયના
SS!
તમામ વરે દી સ્વર કહેવાય આ $ % % 0 ચો ઔ અં અઃ તે દીધું. તેમ જ શું ? $ આ પાંચ અક્ષર હસવ અને શા જે શો ફ્રી : આ અક્ષર દીર્ધ (ગુરુ) છે, તેમ હવે