SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ ધર્માંધમ આવશ્યક અધિકાર. ૫ ન્યાય શાસ્ત્રમાં નિપુણુ એવા વિદ્વાના સવ કાર્ટીમાં સ્થિરતા રાખવી એમ કહે છે. પરંતુ ધમ કાર્ય તુ કરવુ એમ કહે છે કારણ કે જેના મધ્યમાં ઘણા વિતા પડે છે એવા ધર્મની ગતિ ઉતાવળી છે. ૧૦ ધર્મારાધન સિવાયના જીવનનીજવામદારી. प्रथमे नार्जिता विद्या द्वितीये नार्जितं धनं । तृतीये नार्जितो धर्मचतुर्थे किं करिष्यति ॥ ११ ॥ જે પુરૂષે પ્રથમ ઉમરમાં વિદ્યા ન મેળવી હોય ખીજી અવસ્થામાં ધન ન મેળવ્યુ હાય અને ત્રીજી અવસ્થામાં ધર્માંપાર્જનન કર્યું. હાય તે તે પુરૂષ ચેાથી વૃદ્ધાવસ્થામાં શું કરી શકશે ? અર્થાત્ કાંઇ કરી શકશે નહિ. ૧૧ ધમ હીન એવા ધનાઢય પુરૂષ કેટલુ ટકી શકશે? छिन्नमूलो यथा वृक्षो गतशीर्षो महाभटः । धर्महीनो धनी तद्वत्कियत्कालं ललिष्यति ॥ १२ ॥ જેનુ મૂલ છેદાય ગયેલ છે એવું વૃક્ષ અને જેનુ* મસ્તક કપાય ગયેલ છે. એવા ચૈાધા જેમ ટકી શકતા નથી, તેમ ધમ થી હીન એવા ધનાઢ્ય પુરૂષ કાં સુધી રહી શકશે. ૧૨ ધર્મપ્રિય અને અધમી એની સ્થિતિમાં અતર. मूलभूतं ततो धर्म सिक्त्वा भोगफलं बुधाः । गृह्णन्ति बहुशो मूढाः समुच्छिद्यैकदा पुनः ॥ १३ ॥ તેથી સર્વના મૂલ રૂપી એવા ધર્મીનું સેચન કરી બુદ્ધિમાન્ પુરૂષો તેના ભાગ રૂપ મેાક્ષાદિ ફૂલને પ્રાપ્ત થાય છે, પરંતુ ઘણા મૂઢ પુરૂષા તા એક વખતે ધમ વૃક્ષના મૂલને કાપીને દુઃખી થાય છે. ૧૩ ધથી ઉભય લાકમાં આલ્હાદ यदि मोक्षफलं काले भविता धर्मशाखिनः । सिक्तस्तथापि संसार सौख्यच्छायां करौत्यसौ ॥ १४ ॥ જો કે ધમ રૂપી વૃક્ષનુ’ મેક્ષ રૂપી ફૂલ કેટલાક સમય બાદ થશે, તે પણ તે ધર્મ વૃક્ષનુ સેવન કરવામાં નિત્ય આવતું હશે તેા આ ધરૂપી વૃક્ષ સંસારના સુખ રૂપી છાયાને કરે જ છે. અર્થાત્ ધમ` આ લેક અને પરલેાક એમ અને લાફના સુખને સિદ્ધ કરવાવાળા છે. ૧૪
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy