SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ચત વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ. - જ્યારે મોટા ઋષિમુનિઓ કમની નિર્જરા માટે ઉદીરણા કરીને પણ આતાપનાદિ સહન કરે છે તે તું મોક્ષની ઈચ્છા રાખે છે ત્યારે પિતાની મેળે પ્રાપ્ત થયેલ અત્યંત અલ્પ કષ્ટને પણ હે સાધુ! તું કેમ સહન કરેતે નથી. ભાવ-કર્મને ઉદયકાળ પ્રાપ્ત થયા પહેલાં તેને પુરૂષાર્થથી આકર્ષણ કરી ભોગવી લેવાંતેને “ઉદીરણુ” કહે છે. (પૂર્વબદ્ધ કર્મોની નિર્જ કરવા માટે તેની સ્થિતિ પ્રાપ્ત થયા પહેલાં તેને ઉદયમાં લાવી ભેગવીને આત્મપ્રદેશથી ખંખેરી નાખવા માટે કષ્ટાદિ સહન કરવું તે “ઉદીરણુ” કહેવાય છે.) અદ્દભૂત ચારિત્રવાળ મહાત્માએ આમલાભની પ્રાપ્તિ માટે કણને શોધે છે, પરમાત્માની પ્રાર્થના કરે છે કે “અમને એવાં કષ્ટ આપો.' વિરાસતુ ન રાશ્વત અમને નિરંતર વિપત્તિ હ–આ પ્રમાણે સ્તુતિ ક.. રીને પણ શુદ્ધ દૃષ્ટિથી આત્મકલ્યાણ માટે વિપત્તિ ભેગવનાર ધીર, વીર પુરૂષાર્થ કરનાર મધ્યાહેનદીની વેળમાં આતાપના લે છે, પિસ માસની ખરી ઠંડીમાં કપડાં વગર નદીના તીર જેવા અતિ ઠંડીનાં સ્થળ ઉપર કાઉસ્સગ્ન થાને રહે છે અને બીજા અને નેક કષ્ટ શોધીને ખમે છે. મેક્ષ સન્મુખ થવાની ઈચ્છા હોય તેને આ પ્રમાણે કરવાની ખાસ જરૂર છે અને તે સાધુ! તારી ઈચ્છા છે તે જ પ્રાપ્ત કરવાની છે, છતાં જરા કષ્ટ પડે કે તું હાય ય કરે છે અથવા નિસાસા મૂકે છે એ તને છાજતું નથી. ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરવા માટે કેટલાક સ્વાર્થને પણ ભેગ આપ પડે છે, પરંતુ આમાં તે તેવું પણ કાંઈ નથી. આગંતુક કષ્ટ પણ સહન કરવામાં તું પાછે શા માટે પડે છે? આને બદલે ઉંચી સ્થિતિ પ્રાપ્ત કરવી એ તારે સ્વાર્થ છે. +વળી દુનીયામાં કઈ પણ વસ્તુ એવી નથી કે જે અભ્યાસથી સાધી શકાય નહિ. ધર્મસંગ્રહમાં કહ્યું છે કે – एवं च विरतेरभ्यासेनाविरतिजर्जीयते । अभ्यासादेव सर्वक्रियासु कौशल्यमुमिलति, अनुभवसिद्धं चेदं, लिखनपठनसंख्यानगाननृत्यादिसर्वकलाविज्ञानेषु सर्वेषामुक्तमपि ગમ્યાન જિયા સર્વા, અભ્યાસાત્સા શા | अभ्यासाद् ध्यानमौनादि, किमभ्यासस्य दुष्करम् ॥ વિરતિને અભ્યાસ પાડવાથી અવિરતિને પરાજય થાય છે, અભ્યાસથી સર્વ કિયામાં કુશળતા પ્રાપ્ત થાય છે, લેખન, પઠન, સંખ્યા, ગાયન, નૃત્ય વિગેરે સર્વ કળાવિજ્ઞાન અભ્યાસથી થાય છે, એ પ્રમાણે સર્વ વિદ્વાનોને અનુભવ સિદ્ધ છે. કહ્યું છે કે “અભ્યાસથી સર્વ ક્રિયાઓ થઈ શકે છે, અભ્યાસથી સર્વ કળાએ પ્રાપ્ત કરાય છે. અભ્યાસથી ધ્યાન મન વિગેરે થાય છે, અભ્યાસ પાસે શું મુશ્કેલ છે ?” આવી રીતે અભ્યાસ પાડવાની જરૂર છે. ગુણિને પ્રવચન માતા કહેવામાં આવે છે,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy