SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ વ્યાખ્યાન સાહિત્ય સગ્રહ. તૃતીય ત કરી સનાં અન્તઃકરણને પ્રિય થઇ પડતા હોય અને સિહુ સરખે પરાક્રમી ઢાય તે પુરૂષથી જ ભૂમિ શાલે છે. ર સુજનાને શુ રોાભાવે છે ? उपजाति ( ૩ થી ૬ ) गुरूपदेशः श्रुतिमण्डनानि, सत्यं मुखेऽलङ्करणं च येषां । कराम्बुजे कङ्कणमेव दानं, सर्वाङ्गशृङ्गारकरं च शीलम् ॥ ३ ॥ જેને ગુરૂના ઉપદેશ તેજ કાનનાં ઘરેણાં છે, અને જેએનાં મુખમાં સત્ય રૂપીજ અલકાર રહેલા છે, અને હાથમાં દાન તેજ કંકણ ( કડું) છે, અને આખા શરીરમાં શાભા કરનારૂં શીળરૂપ ઘરેણું છે, આવા અલકારાથી સુજને શોભે છે. ૩ સુજનના શણગાર. श्रोत्रं श्रुतेनैव न कुण्डलेन, दानेन पाणिर्न तु कडूणेन । विभाति काया करुणापराणां, परोपकारेण न चन्दनेन ॥ ४ ॥ કૃપા પરાયણ પુરૂષાના કાનશાસ્ત્ર શ્રવણથી ચાલે છે, કુંડળથી શાલતા નથી, હાથ દાનથી શેાલે છે, પણુ કંકણુથી નહિં, અને શરીર પાપકારથી ચાલે છે પણ ચન્દનથી નથી શેાલતું; અર્થાત્ સુજ્ઞપુરૂષા સદા સત્કથા શ્રવણુ, દાન અને પરોપકાર કરતા રહે છે. ૪ સરીતે પ્રશસનીય કાણુ ? वर्ण्यः स यो नामकर्मकारी, स संयमी यः स्मरवीरवारी । शूरः स यो कर्मरिपुप्रहारी, शुचिः स यो नान्यधनापहारी ॥ ५ ॥ જે નીચ (નિન્દવા લાયક) કર્યાં ન કરે, તેજ વખાણવા લાયક, જે કામને પાછે હઠાડે (તે) તે સ'યમી, જે કમ'રૂપ શત્રુઓને હણે (મેક્ષ માને પામે) તે શૂરવીર અને બીજાનુ` કાંઇ પણ દ્રવ્ય ન ચારે, તે પવિત્ર સમજવા. ૫ ખરા ઉદાર ચરિત કાને કહેવા दानी स यः स्वल्पधनोऽपि दत्ते, मानी स यो दैन्यवचो न वक्ति । गुणी स यः सर्वजने हितार्थी, सा स्त्री च या शीलगुणप्रसक्ता ॥ ६ ॥ પેાતાની પાસે થાડુ' ધન હોય તેપણુ જે દાન આપે, તેજ દાતાર જાણવા. કેાઈ સમયે પણ જે દીનતાવાળું (નમળું) વચન ન ખોલે તે માની, સર્વાં પ્રાણી માત્રનું જે હિત ચિંતવે તે ગુણી અને જે શીયળત્રત પરાયણ હોય તેજ સી કહેવાય. ૬
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy