SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ હિતીય * * ** ર ન રહેલી છેઆર્યધર્મમાં જે તે પ્રરૂપેલાં છે, તે તનું કવરૂપ ગુરદ્વારા જ જાણી શકાય છે, એટલું જ નહીં પણ સર્વ સમાજની ધાર્મિક કાતિ આધાર ગેરતત્વ ઉપરજ રહેલો છેતોથી ગુરૂતરત્વની શુટિની પૂર્ણ આવશયકતા છે, જાતિવ4 રત્નની જેમ એ ગુરૂતત્વની પરીક્ષા કરવાની આવશ્યકતા છે, તેથી ગુરૂવરૂપને ઉપયોગી અધિકાર આ સ્થળે દર્શાવવામાં આવે છે. ' - હરિયા (૧ થી ૩) કરી આ સંસાર રૂપ શણુને નાશ કરવા માટે કેવા ગુરુને નમન કરૂ થઈએ? ગિનેમામgmત્તિમપિતા ોિજિરિપુર્વમાં વારિતા पव्रतान् पदिह गुणांचरन्ति ये नामितान्भवरिपुभिचये गुरुन् ॥१॥ જે શ્રી જિનેશ્વરના ચરણયુગલની શક્તિથી શાનિત થયેલા છે, જેમણે ત્રણ જગના તને વિસ્તાર અવલક છે અને જેઓ છ તવાળા છ ગુને આચરે છે, તેવા ગુરૂઓને આ સંસારરૂપી શત્રુને ભેદને માટે હું નમસ્કાર આ જગતમાં કેવા ગુરૂઓ ફુલભ છે? समुद्यतास्तपसि जिनेश्वरोदिते, वितन्वते. निखिसहितानि निस्पृहाः । सदा न ये मदनमदैरपाकृता, मुगुमा लगानि मुनीशिनोत्र ॥२॥ જેઓ જિનેશ્વરે કહેલા તે ધિંધ ધરમ છે, જેઓ નિ પહપણે સર્વનું હિત કરે છે અને જેઓ હમેશા કામ તેલ માથી પશભવ પામેલા ખેચી તેવા મુની. જરા આ જગતમાં દુર્લભ છે. ૨. નિર્મળ પદ (મોક્ષ) પ્રાપ્તિને માટે કેવા ગુરૂને આશ્રય वासि ये शिवसुखदानि तन्वते, प्रकुर्वते स्वपरपरिग्रहग्रहम् । विवर्जिताः सकलममत्वदूषणः, अयामि तानमळपदाप्तये यतीन् ॥३॥ તુ રિસા બૌ સગૌ : ગણુ, મગણું, વગણ, ગણુ. તથા એક ગુરૂ અક્ષર મળી કુલ 1 અક્ષરનું એક ચરણ થાય છે; તેવાં ચાર ચરણ મળી રિા છંદ કહેવાય છે, અને આ માં છે તથા નવમે અક્ષરે યતિ આવે છે. તે . . + ૧ થી ૨૩ સુભાષિત રત્ન સદેહ. ' . . .
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy