SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૩ પરલોક વિરૂદ્ધ દુઃખનું રિઝર્વેશન एवमाइयाई इत्थं लोयविरुद्धाइं णेयाई ।। આ આદિ લોકવિરૂદ્ધ કાર્યો જાણવા... અહિં આદિ શબ્દથી પૈશૂન્ય, અભ્યાખ્યાન, કલહ વગેરે બીજા કાર્યો પણ લોકવિરૂદ્ધ જાણવા... પૈશૂન્ય = કોઈની ચાડીયુગલી કરવી. અભ્યાખ્યાન = કોઈના પર ખોટા આળ મૂકવા, આરોપ કરવા. કલહ = ઝઘડો, કંકાસ કરવા. આ બધા કાર્યો લોકવિરુદ્ધ છે. હવે પ્રસંગ પામીને પરલોકવિરુદ્ધ પરલોકવિરૂદ્ધ ભયંકર દુર્ગતિમાં-પરલોકમાં ફેંકી દેનાર એવા મહારંભાદિ કાર્યો પરલોકવિરુદ્ધ છે. શાસ્ત્રકારોએ પંદર કર્માદાનના ધંધાને પરલોકવિરુદ્ધ જણાવી તેનો ત્યાગ કરવાનો ઉપદેશ આપ્યો છે. પંદર કર્માદાનના ધંધા નીચે મુજબ શાસ્ત્રમાં જણાવેલ છે – ૧. અંગારકર્મ - લાકડા બાળી કોલસા વગેરે બનાવીને વહેંચવા.
SR No.023333
Book TitleJai Viyaray
Original Sutra AuthorN/A
AuthorVijayhemchandrasuri
PublisherAmbalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2010
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy