SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ જ્ઞાન પંચમી વ્યાખ્યાન ૧ હતા તેના કરતાં ક્ષયાપશમ વધે અને ઇન્દ્રિયાથી જ્ઞાન થતાં જે કર્માં તૂટતાં હતાં તેનાથી વધારે કમે તૂટે ત્યારે શ્રુતજ્ઞાન થાય. મતિજ્ઞાન થયા પછી શબ્દોના અર્થના વિચાર કરાય છે. તેનાથી ક્ષયાપશમ વધવાપૂર્ણાંક કર્યાં તૂટી આત્મા હલકા થાય અને કેવલીપ્રરૂપિત શાસ્ર દ્વારા અતીન્દ્રિય પદાર્થા સમજવામાં આવે તેનું નામ “શ્રુતજ્ઞાન” કહેવાય. અવિધજ્ઞાન જે વિષયે પ્રત્યક્ષ હાય, જે વિષયને અનુભવ કર્યાં હોય અને જે વિષયની કલ્પના કરી શકતા હોય તેનું જ્ઞાન થાય, પણ જે પદાર્થા પ્રત્યક્ષ ન હોય; અનુભવમાં ન હેાય અને જેની આપણે કલ્પના પશુ કરી શકતા ન હેાઇએ, તેવા રૂપી પદાર્થાંનું ઇન્દ્રિય અને મનની સહાય વગર મર્યાદિત પ્રમાણમાં આત્માને જે પ્રત્યક્ષ જ્ઞાન થાય તે “અવધિજ્ઞાન” કહેવાય. સન: વજ્ઞાન જગતમાં રહેલા પદાર્થાનુ વગીકરણ કરીએ ત્યારે શરીર, ભાષા અને શ્વાસેચ્છવાસ આદિ આઠવામાં સૌથી ખારીકમાં ખારીક પુદ્ગલા મનાવ ણુાના હોય છે, માત્ર કાણુ વા સિવાય. એક આંગળ જાડો, પહેાળા, લાંખે એવા લાકડાના, ઇંટને, લેાના, ચાંદીનેા, સીસાને અને સાનાના કટકા લઈએ. બધા માપમાં એક સરખા છે. તેનું તાલ સરખું થશે ? ના. કેમ નહિં ? એકેમાં પેાલાણ નથી. નક્કર બધા છે. પરંતુ તેના પુદ્ગલેાનુ ગાઢપણુ. ઉત્તરાઉત્તર વધતુ જાય છે. જેટલું ગાઢપણું સાનાના પુદ્ગલેામાં હોય છે, તેટલું ગાઢપણું તેનાથી ઉતરતા ચાંદી, લેાદ્ધ, પત્થર, ઇંટ કે લાકડાના ટૂકડામાં હેતું નથી, એટલે કે લાકડાના ટૂકડા કરતાં પત્થરના એમ ઉત્તર*ઉત્તર સેનાના કડામાં પુદ્દગલા વધારે છે. તેવી રીતે ઔદ્યારિકાદિ આઠ વČણામાં પણ મનેાવગણુાના પગલે ઘણા ખારીક છે. કેટલાક પદાર્થાંમાં માટીની જાત પાતે પારદર્શક નથી, પરન્તુ તેમાંથી કાચ બનાવીએ ત્યારે તે જાત પારદર્શક બને છે. તે પારદ કગુણુ સાગ ફરી જવાથી થાય છે. તેમ કર્મીની ઔદારિકાદિવામાં પણ ઉત્તરાઉત્તર પુદ્ગલેા વધવા સાથે સૂક્ષ્મતા આવતી
SR No.023327
Book TitleParv Mahima Darshan
Original Sutra AuthorN/A
AuthorAnandsagarsuri
PublisherAgamoddharak Pravachan Prakashan Samiti
Publication Year1981
Total Pages580
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy